Read in the language of your choice
તીર્થાધિરાજ * શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્યામ વર્ણ, પદ્માસનસ્થ (શ્વે. મંદિર) તીર્થસ્થળ * સમુદ્ર અને નર્મદા નદીના તટ પર આવેલા (જયાં નર્મદા નદી સમુદ્રમાં સમાય છે) ભરૂચ ગામમાં શ્રીમાળી પોળમાં પ્રાચીનતા * ભૃગુકક્ષ, ભ્રુગપુર, ભરૂઅચ્ચ વગેરે ભરૂચના પ્રાચીન નામ છે.
સર્વજ્ઞ પ્રભુ શ્રીમુનિસુવ્રતસ્વામી વિચરતાં વિચરતાં એક વખત પ્રતિષ્ઠાનનગરથી એક રાત્રિમાં સાઠ યોજન ઓળંગીને શરૂઆત કરાઈ છે અશ્વમેઘ યજ્ઞના પ્રારંભક જિતશત્રુ રાજા વડે પોતે જેના ઉપર બેસતાં તે સર્વ લક્ષણથી સંપન્ન ઘોડાને હોમવા માટે તૈયારી ક૨વામાં આવી હતી.
ઘોડો આર્તધ્યાનથી મરી દુર્ગતિમાં ન જાય એ માટે અશ્વને પ્રતિબોધ ક૨વા માટે લાટદેશનાં મંડન સમાન, નર્મદાનદીથી અલંકૃત ભરૂચ નગરમાં કોરિંટવન પહોંચ્યા.
સમવસરણમાં લોકો વંદન ક૨વા માટે ગયા. રાજા પણ હાથી ઉપર આરૂઢ થઈને ભગવંતને નમસ્કા૨ ક૨વા માટે આવ્યો.
આ દરમિયાન તે ઘોડો પોતાની ઈચ્છાથી ચાલતો ચાલતો નિયુક્ત પુરુષોની સાથે ત્યાં ગયો. અપ્રતિમરૂપવાળા એવા સ્વામિના રૂપને જોતો નિશ્વલ થઈને ઊભો ૨હ્યો.
પ્રભુની ધર્મદેશના સાંભળી ભગવાને તેનો પૂર્વભવ કહી બતાવ્યો.
પૂર્વભવમાં જંબુદ્વીપના પશ્ચિમવિદેહ ના પુષ્કવિજય ના ચંપાનગરીમાં સુરસિદ્ધ નામનો હું રાજા હતો. મતિસાર નામનો તું મા૨ો ૫૨મ મિત્રમંત્રી હતો.
મે નંદન ગુરૂના ચ૨ણકમલમાં દીક્ષા સ્વીકાર કરી અને પ્રાણત દેવલોકમાં ગયો. ત્યાં વીસ સાગરોપમ જેટલું આયુષ્ય પાળીને ત્યાંથી ચ્યવીને હું તીર્થંક૨ થયો.
તું પણ મનુષ્યનું આયુષ્ય ઉપાર્જન કરીને ભરતક્ષેત્રમાં પક્ષિનિખંડ નગ૨માં સાગરદત્ત નામનો સાર્થવાહ થયો. મિથ્યાર્દાષ્ટ પણ નમ્ર હતો. એક દિવસ તેં શિવાલય કરાવ્યું. તેની પૂજા માટે બગીચો બનાવ્યો. તેની સાર-સંભાળ કરવા માટે એક તાપસને નિયુક્ત કર્યો. તે તાપસ ગુરુના આદેશથી બધી જ ક્રિયાને બરાબર પાળતો હતો. હવે એકદા જિનધર્મ નામના શ્રાવકની સાથે તારે પ૨મ મૈત્રી થઈ.
એક દિવસ તું તેની સાથે સાધુ ભગવાન પાસે ગયો. સાધુ ભગવાને દેશનામાં કહ્યું કે જે માત્ર અંગુઠાના પર્વ જેટલી પણ જિન-પ્રતિમાને કરાવે તે તિર્યંચ નરક ગતિના દ્વા૨ ને બંધ કરે છે.
એ પ્રમાણે સાંભળીને તેં ઘેર આવીને સુવર્ણમય જિનેશ્વરની પ્રતિમા ભરાવી. પ્રતિષ્ઠા ક૨ાવીને ત્રણેયકાળ પૂજવાની શરૂઆત કરી
એક દિવસ માહમાસ માં લિંગ પૂરણપર્વ આવ્યો છતે તે પર્વની આરાધના માટે તું શિવાલય માં ગયો. ત્યાં આગળ જટાધારી તાપસો વડે ઘણાં સમયથી એકઠા કરેલા ઘીની કુંડી ઘડામાંથી લિંગ પૂરવા માટે ઘી નીકાળ્યું. ત્યાં લાગેલી ધામેલાને નિર્દયતાપૂર્વક તાપસો વડે પગથી ચગદાતી દેખીને તું માથું ઘણાવી ખેદ કરવા લાગ્યો. ‘અરે ! આ દાર્શનિકો ની આવી નિર્દયતા છે. તો અમારા જેવા ગ્રહસ્થો કેવી રીતે જીવદયાને પાળશે ? તેથી પોતાના કપડાના છેડાથી પ્રમાર્જના કરવાની શરૂઆત કરી. ત્યારે તે જટાધારીએ તારી નિર્ભર્લ્સના કરી. ધૂત્કાર્યો : ‘રે ધર્મ-શંક૨ ! કાતર ! અરિહંતના પાખંડીઓ વડે તું ઠગાયો છે. તેથી તું સર્વ-ધર્મથી વિમુખ બન્યો. ઘણો જ કંજુસ ધર્મ-રસિક લોકની હાંસી ઉડાવતો માયાના આરંભ વડે તિર્યંચ આયુષ્ય બાંધીને ભવભમીને તું રાજાનો વાહન = ઘોડો બન્યો. તને જ પ્રતિબોધ ક૨વા માટે હું અહીં આવ્યો છું.
એ પ્રમાણે સ્વામીના વચન સાંભળીને તે અશ્વને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે સમ્યક્ત્વ-મૂલ દેર્શાવતિ સ્વીકા૨ી.
સચિત્તત્યાગનું પચ્ચક્ખાણ કર્યું. માત્ર પ્રાસુક ઘાસ અને પાણીને જ ગ્રહણ કરે છે.
છ મહિના સુધી નિયમને પાળી મરીને સૌધર્મ દેવલોકમાં મોટી ઋદ્ધિવાળો દેવ થયો. તે દેવે અર્વાધિજ્ઞાન વડે પૂર્વભવ જાણ્યો. અને સ્વામીના સમવસરણના સ્થાનમાં ૨ત્નમય ચૈત્ય બનાવ્યું. તથા શ્રીમુનિસુવ્રત સ્વામી ભગવાન ની પ્રતિમાને અને પોતાના અશ્વરૂપને સ્થાપિત ક૨ીને દેવલોકમાં ગયો. તેથી અશ્વાવબોધ” તીર્થ પ્રસિદ્ધ થયું. તે દેવ સંઘ યાત્રિકોના વિઘ્નનો નાશ કરવા દ્વારા તીર્થની પ્રભાવના ક૨તો અનુક્રમે મનુષ્યભવ પામી સિદ્ધ થયો.
કાલાંતરે શકુનિકાવિહાર (સમળી વિહા૨) એ પ્રમાણે તીર્થનું નામ પ્રસિદ્ધ થયું.
આ જંબુદ્વીપના સિંહલદ્વીપમાં ૨ત્નાસમ દેશનાં શ્રીપુર નગરમાં ચંદ્રગુપ્ત નામે રાજા થયો. તેને ચંદ્રલેખા નામની પત્ની હતી. તેણીને સાત પુત્રો ઉપર નરદત્તા દેવીની આ૨ાધના ક૨વા થી સુદર્શના નામની પુત્રી થઈ.
સમસ્ત કલા-વિદ્યાનો અભ્યાસ ક૨ી યૌવન વય પામી. એક દિવસ સભામાં પિતાના ખોળામાં બેસેલી હતી. ત્યારે તે સભામાં ધનેશ્વર નામનો વ્યાપારી ભરૂચ નગ૨થી આવ્યો.
ત્યારે વૈદ્યની પાસે ૨હેલી ઘણીજ કડવી કટુ ગંધથી વેપારીને છીંક આવી એટલે ‘નમો અરિહંતાણં’ એ પ્રમાણે તેણે ઉચ્ચાર કર્યો.
તે સાંભળી ને સુદર્શના મુચ્છા પામી. તેથી વેપારીને કુટવામાં આવ્યો. સુદર્શના ભાનમાં આવી. તેણીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વેપારીને દેખી “આ તો મારો ધર્મ બંધુ છે “ એમ કહી મુક્ત કરાવ્યો. રાજા એ મચ્છો નું કારણ પૂછયું ? તેણી બોલી (સમળી) હતી. વર્ષાકાળમાં સાત રાત-દિવસ સુધી સતત મહાર્ણષ્ટ થઈ. આઠમાં દિવશે જ્યારે હું પૂર્વભવમાં ભરૂચના નર્મદાના કાંઠા ઉપર કોરિંટ વનમાં વડવૃક્ષમાં શકુનિકા કરીને ઉડી. અને વડની શાખા ઉપર બેઠી ત્યારે મારો પીછો ક૨તાં શિકારીએ તીર વડે ભૂખથી પીડાયેલી હું નગરમાં ભમતી હતી. ત્યારે શિકારીના ઘર આંગણથી માંસને ગ્રહણ વિધી નાંખી. મારા મુખથી પડતાં માંસ અને બાણને ગ્રહણ કરીને તે શિકારી પોતાના સ્થાને ગયો. ત્યાં કરૂણ ચીસ પાડતી ઉંચી નીચી થતાં હં એક આચાર્ય વડે દેખાઈ. તેઓએ પાત્રમાં રહેલું પાણી મારા ઉપર છાંટ્યુ. પંચ પરમેષ્ઠિ નમસ્કાર આપ્યો. નવકાર મંત્ર સંભળાવ્યો. મેં તે મંત્ર ઉપર શ્રદ્ધા કરી. મરીને હું આપની પુત્રી પણે ઉત્પન્ન થઈ. હવે વિષયમાં વિરક્ત થયેલી તે રાજકુમારીએ ઘણાં આગ્રહથી પિતાને પૂછી સમજાવીને રજા લઈ તે વ્યાપારીની સાથે સાતસો વાહનોની સાથે ભરૂચ તરફ પ્રયાણ કર્યું.
તેમાં સો વાહનો વસ્ત્રોના, સો વાહનો દ્રવ્યના, બાકીના ચારસો વાહનોમાં ચંદન અને અગરું નું લાકડું, ધાન્ય, જલ, ઈંધણ વિ. તથા ઘણા પ્રકા૨નાં પડ્વાનો, ફળો, શસ્ત્રોના એ પ્રમાણે છ સો વાહનો સાથે સમુદ્ર કાંઠે પહોંચી. હવે ભરૂચના રાજાએ તે વાહનોના સમૂહને દેખીને ‘સિંહલેશ્વ૨’ આક્રમણ ક૨વા આવી રહ્યો છે, એવી શંકા વડે સૈન્યને તૈયાર કર્યું. નગ૨ના ક્ષોભ ને નિવારવા માટે જઈને ભેટણું ધર્યું. સુદર્શના આગમનની સાગ૨ મુસાફર તે વ્યાપારી એ રાજાને વિનંતી કરી. તેથી તે સામે ગયો. ભેટણું આપીને કન્યાને પ્રણામ કર્યો. પ્રવેશ મહોત્સવ કર્યો. તેણીએ તે ચૈત્યને જોયું. વિધિપૂર્વક વંદન પૂજન કર્યું. તીર્થ આશ્રયીને ઉપવાસ કર્યો. રાજાએ આપેલા મહેલમાં સુદર્શના રહી. રાજાએ આઠ બંદરો, આઠસો ગામો, આઠસો કિલ્લાઓ અને આઠસો નગરો સુદર્શનાને આપ્યા. એક દિવસમાં ઘોડો જેટલી ભૂમિ ચાલે તેટલી પૂર્વદિશામાં એકદિવસમાં જેટલી હાથી ભૂમિ ચાલે તેટલી પશ્ચિમ દિશાની જગ્યા આપી. રાજાના આગ્રહથી બધું સ્વીકાર્યું.
એક દિવસ તે જ આચાર્ય પાસે પોતાના પૂર્વભવને પૂછે છે : ‘હે ભગવંત ! ક્યા કર્મથી હું સમળી બની ? તે શિકારીએ મને કેમ હણી ?’
આચાર્યે ભગવાન એ કહ્યું : ‘હે ભદ્રે ! વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણીમાં સુરમ્યા નામની નગરી આવી છે. ત્યાં વિદ્યાધરપતિ શંખ નામનો રાજા છે. તેની તું વિજયા નામની પુત્રી હતી. એક દિવસ દક્ષિણ શ્રેણીમાં આવેલા મહિષ નામના ગામમાં જતી એવી તારા વડે નદીના તટ ઉપ૨ કુર્કુટ સર્પને દેખ્યો. તેને તે રોષથી મરાવી નંખાવ્યો. પછી નદીના કાંઠે જિનમંદિર જોયું. પરમભક્તિને વશ થયેલી તે પ્રભુ પ્રતિમાને વાંદી. ઘણો જ આનંદ થયો.
તે ચૈત્યની બહાર નીકળી માર્ગના પરિશ્રમથી થાકેલી તેં સાધ્વીજીને જોયા. તેઓના ચ૨ણે તેં વંદન કર્યા. સાધ્વીજીએ તને ધર્મમાં જોડી. તેં પણ તે સાધ્વીજીની સેવા-સુશ્રુષા કરી. લાંબો સમય પસાર થયા પછી તું ઘરે આવી, અનુક્રમે મૃત્યુ પામીને આર્તધ્યાનમાં તત્પ૨ તું આ કોરંટવનમાં શકુની (સમળી) થઈ.
તે કુર્કુટ સાપ મરીને શિકારી થયો. તેણે પૂર્વભવના વેરથી શકુનીના ભવમાં તને બાણ વડે વીંધી.
પૂર્વ ભવમાં કરેલી જિન-ભક્તિ અને ગ્લાનની સેવાથી તને અંત સમયે સમકિત પ્રાપ્ત થયું. અત્યારે પણ તું જિનેશ્વરે કહેલા દાનાદિ ધર્મને ક૨. એ પ્રમાણે ગુરુના વચન સાંભળીને તેણી સર્વ દ્રવ્યને સાત ક્ષેત્રમાં વાપરે છે. ચૈત્યના ઉદ્ધા૨ને કરાવે છે. ચોવીશ દેવકુલિકાઓ- પૌષધશાળા, દાનશાળા, અધ્યયન શાળા = પાઠશાળા ક૨ાવે છે. એથી તે તીર્થનું પૂર્વભવના નામથી ‘શકુનિકા વિહાર’ એ પ્રમાણે નામ પ્રસિદ્ધ છે.
त्यारजाह रान संप्रति, શ્રી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી રાજા વિક્રમાદિત્ય, આંધ્રપ્રદેશના રાજા સાતવાહન (જેના ધ્વજદંડની પ્રતિષ્ઠા શ્રી પાદલિપ્તસૂરિજીએ કરી) રાજા કુમારપાળના મંત્રી ઉદયનના, પુત્ર આભડ (જેની પ્રતિષ્ઠા હેમચંદ્રાચાર્યે કરી તથા કુમારપાળે આરતી ઉતારી) વગેરેએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પછીથી કાળક્રમે કહેવાય છે કે કેટલાયે બાદશાહોએ હિન્દુ તથા જૈન મંદિરોને મસ્જિદમાં બદલ્યાં હતાં, જેમાં આ મંદિર પણ એક છે. પુરાતત્વવેત્તાઓના મત મુજબ અહીંની કલાકૃતિઓ જોઈને એમ કહી શકાય કે હાલની જામા મસ્જિદ જ આ પ્રાચીન મંદિર હશે. એમ અનુમાન કરવામાં આવે છે કે ઉપરના પરિવર્તન સમયે પ્રભુપ્રતિમા ક્યાંક સુરક્ષિત રાખવામાં આવી હશે અને કાળાન્તરે આ નવું મંદિર બનાવી એ જ પ્રાચીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હસે. વિ.સં. ૨૦૩૯માં અહીંનું પુનઃ જીર્ણોદ્વાર પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં પ્રારંભ થયો જે સંપૂર્ણ થઈ પુનઃ પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૪૫માં એમના ગુરુ ભાઈ આચાર્ય નવીનસૂરીશ્વરજી તથા એમના શિષ્યરત્ન પ.પૂ. આચાર્ય ભગવાંત શ્રી રાજયશસૂરીશ્વરજી ની પાવન નિશ્રામાં હર્ષોલ્લાસ સાથે સુસંપન્ન થઈ. એજ પ્રાચીન પ્રતિમા મૂળનાયક ના રૂપમાં વિરાજમાન છે.
વિશિષ્ટતા : ભગવાન મુનિસુવ્રતસવમીએ ઘોડાને અહીંયાં જ પ્રતિબોધ કર્યો હતો. ગણઘર ગૌતમસ્વામીએ અષ્ટાપદ તીર્થ પર રચેલા જગચિંતામણિ સ્તોત્રમાં ભરૂચમાં બિરાજેલા ભગવાન મુનિસુવ્રતસ્વામીની સ્તુતિ પણ કરી છે. અનેક પ્રખર આચાર્યોના અહીંયાં પદાર્પણ થયા છે, જેવા કે શાસનસમ્રાટ આચાર્યવજ્રભૂતિ, બપ્પભટ્ટાચાર્ય, કાલકાચાર્ય, મલ્લવાદિસૂરિ, પાદલિપ્તસૂરિ, વિજયસેનસૂરિજી વગેરે. તેઓએ અહીંયાં રહીને અનેક ગ્રંથોની રચના તથા જૈન શાસનના અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યાં; જે અત્યંત પ્રશંસનીય છે.
હ્રદયના ખૂણે ખૂણાને અજવાળી ઉજજવલ બનાવતા આ આતમરામ શ્વેત પાષાણના છે. જેનો ભાલપ્રદેશ ભવ્ય છે, મુખમંડલ મનોહર છે, સ્કન્ધપ્રદેશ સૌષ્ઠવયુકત છે, અને વક્ષસ્થળ વિકસ્વર છે, એવા ભરૂચના આ ભગવાનની ભાવભીની ભકિત કરતાં ભવનો ભય ભાંગે છે. ૩૫ ઈંચ ઊંચા ફણારહિત પદ્માસનારૂઢ આ પ્રભુજી વાણીના પાંત્રીસ અતિશયોથી અલંકૃત પરમાત્માનું આકર્ષણ ઊભું કરાવે છે. આ પ્રભુજી ૨૯ ઇંચ પહોળા છે.
શ્રી કલ્હારા પાર્શ્વનાથનું તીર્થ ભરૂચ છે. પાટડી નજીકમાં જૈનાબાદમાં પણ કલ્હારા પાર્શ્વનાથનું જિનાલય છે.
સૌરાષ્ટ્રમાં દસાડા તાલુકાના જૈનાબાદ ગામમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય છે.
કેટલાક દસકા પૂર્વે દસાડાના દરબાર જૈનખાનજીના ભાગે ૭ ગામ આવ્યાં તેમાં તેણે કલ્હારા ગામને પોતાનું મુખ્ય મથક બનાવ્યું અને ગામનું નામ બદલીને પોતાના નામથી “જૈનાબાદ” રાખ્યું.
વર્તમાન જિનાલય પણ ૧૨૫ વર્ષ જેટલું પ્રાચીન છે. તે પહેલા પણ પ્રાચીન જિનાલય અત્રે હોવાનું અનુમાન છે. અહીં જોવા મળતું જૂનું પબાસણ આ અનુમાનનું સમર્થન કરે છે.
આ પ્રભુજી ચમત્કારી છે. કેટલાક વર્ષો પૂર્વે રાત્રીના સુમારે દેરાસર પાસેથી એક દિવ્ય પ્રકાશપુંજ પ્રગટ થયો. આ તેજ લીસોટો જિનાલયના શિખર સુધી પહોંચ્યો. અચાનક તેમાંથી બે આકૃતિ પ્રગટી અને દેરાસરજીની પ્રદક્ષિણા કરી અવકાશમાં વિલય પામી. આ દૃશ્ય અનેક ગ્રામ્યજનોએ નજરે નિહાળ્યું.
ગીત વાંજિત્ર અને ઘંટનાદ નિત્ય રાત્રે સંભળાય છે. કેસરની વૃષ્ટિ થવાની ઘટના પણ બને છે. જેટલી વખત છ’રી પાળતો સંઘ અહીં આવે છે, તેટલી વખત તો કેસરની વૃષ્ટિ અવશ્યમેવ થાય છે.
તાજેતરમાં એક અધ્યાત્મ યોગી મુનિ ભગવંતે અઠ્ઠમતપ કરીને પ્રણિધાન પૂર્વક અહીં જાપ કર્યો. ત્યારે આ જિનપ્રાસાદની બહાર બગીચામાં ૬ ફૂટ ઊંચા કૃષ્ણ વર્ણના કમળના ફુલ પર બિરાજમાન પાર્શ્વનાથ ભગવાન જમીનમાં ગુપ્ત હોવાનો દૈવી સંકેત તેમણે અનુભવ્યો. કાળ પાકશે ત્યારે આ પ્રતિમાજી પ્રગટ થશે. એ ધન્ય ઘડીની આપણે પ્રતીક્ષા કરવાની રહી.
કલા અને સૌંદર્ય * શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના સમયની દેવનિર્મિત આ પ્રતિમા અત્યંત પ્રભાવશાળી છે. મંદિરના ભૂમિગૃહમાં નવા નિર્માણ થયેલા ભક્તામર મંદિરમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા અતિ સુંદર છે. જાણે કે પ્રભુ સ્વયં સાક્ષાત્ બિરાજમાન છે.
પ્રાચીન નગર હોવાને કારણે અહીંયાં ઠેરઠેર પ્રાચીન કલાકૃતિઓનાં દર્શન થાય છે.
માર્ગદર્શન * આ સ્થાન મુંબઈ-અમદાવાદ રેલ તથા સડક માર્ગ પર આવેલ છે. મંદિરથી ભરૂચ રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેન્ડ ૧.૫ કિ.મી. દૂર છે. અહીંથી ઓટો તથા ટેકસીની સગવડતા છે. અહીંથી વડોદરા લગભગ ૭૦ કિ.મી., ઝગડિયા તીર્થ ૩૩ કિ.મી., તથા ગંધાર તીર્થ ૪૫ કિ.મી. દૂર છે.
સગવડતા * મંદિરની નજીક જ દરેક પ્રકારની સગવડતાવાળી ધર્મશાળા છે. અહીં ભોજનશાળા તથા આયંબિલ શાળા પણ છે.
પેઢી * શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢી, શ્રીમાળી પોળ, પોસ્ટ : ભરૂચ ૩૯૨ ૦૦૧.
જીલ્લો : ભરૂચ. પ્રાંત : ગુજરાત.
ફોન : ૦૨૬૪૨-૬૨૫૮૬ (પેઢી),
૦૨૬૪૨-૨૧૭૫૦ (ધર્મશાળા)
The Divine Idol
In the sacred city of Bharuch, blessed by the pure waters of the holy Narmada River, resides the magnificent idol of Shri Munisuvratswami Bhagwan. The idol, in serene Padmasan (lotus posture), is a rare bluish-black idol radiating spiritual peace and grace. Measuring 35 inches high and 29 inches wide, this idol has inspired faith in countless devotees for centuries.
Bharuch – An Ancient Sacred Land
Bhruguksha, Bhrugpur, and Bharuachcha..are the ancient names of bharuch.This has been a center of trade, culture, and spirituality for centuries. With the sacred Narmada flowing by its side, the land itself feels blessed, holding countless untold stories of devotion and liberation.
The Ashvabodha Miracle
A divine event gave Bharuch its spiritual title of Ashvabodha Tirth.
Once, the omniscient Lord Munisuvratswami Bhagwan, while traveling near Pratishthannagar, reached Bharuch – a city beautifully adorned by the flowing Narmada. At that time, the victorious king was performing the grand Ashvamedha Yajna. A sacred horse, adorned with royal ornaments, was set free to roam as part of the ritual.
The horse wandered into the Samavasaran of Lord Munisuvratswami. On seeing the radiant form of the Lord and hearing His divine sermon, the horse stood still – silent, motionless, immersed in deep spiritual awakening.
The Lord, through His Keval Gyaan, revealed the horse’s previous life story:
The Lord revealed:
“In your earlier life, you were Matisara, minister and friend of King Pushkavijay of Champanagari, located in western Jambudvipa. You served faithfully but were once misguided in your spiritual practice. Because of those karmas, you were reborn as a horse. Today, by the grace of samyak darshan (right vision), you have found the true path of righteousness.”
On hearing this, the horse attained Jati Smaran Gyaan (knowledge of past lives), repented for past mistakes, and accepted the true path of religion. Living a simple life, and following righteous conduct for six months, the horse peacefully passed away and was reborn as a heavenly god of great wisdom.
That divine being, grateful for the Lord’s grace, built a jeweled Chaitya here and concentrated idols of Lord Munisuvratswami and even of his own horse form. From that time, the land was known as Ashvabodha Tirth – the place where even a horse attained spiritual awakening.
The Jataghari & Ghee Pot Incident
In one of the horse’s past lives, he had also constructed a Shiva temple and garden for worship. A tapas (ascetic) had been appointed to perform daily rituals there. During a festival (Linga Purana Parva), the tapas, while performing worship, carelessly trampled upon a sacred object. Seeing this, the householder sarcastically remarked:
“Ah! These ascetics are merciless. How can householders like us survive when even ascetics behave so?”
The tapas cursed him for mocking religious practices, and due to that karmic bond, he was reborn as a horse.
The Lord’s sermon helped him overcome these residual karmas and attain the true path, showing how one careless word or act of ridicule can lead to long karmic consequences, and how true surrender leads to liberation. This incident inspires all the devotees to maintain utmost respect for dharma and ascetics.
Princess Sudarshana & Shakunika Vihar
Among the divine souls who visited this Tirth was Princess Sudarshana, daughter of King Chandragupta of Sinhala. Blessed with Jati Smaran Gyaan, she remembered her past life:
In that life, she had been a Shakuni (bird) living near the Korantavan forest on the banks of the Narmada. During heavy rains lasting seven days and nights, the bird was hungry and thirsty, wandered into a city courtyard and was chased by a hunter. The hunter shot an arrow, and the wounded bird fell before an Acharya. That Acharya sprinkled pure water, and the bird, folding its wings in reverence, recited the Navkar Mantra with devotion. This act of faith led to her rebirth as a princess.
Remembering this, Sudarshana travelled to Bharuch with seven hundred vehicles carrying wealth, sandalwood, grains, food, fuel, and offerings. Initially, the local king, fearing an invasion, prepared for war. Upon learning her true purpose, he welcomed her and even gifted her eight ports, eight hundred villages, eight hundred forts, and eight hundred cities.
Sudarshana worshipped Lord Munisuvratswami, observed fasts, renovated the ancient Chaitya (built by the heavenly form of the horse), and established the tradition of Shakunika Vihar (Samli Vihar) – named after her earlier life as a Shakuni bird.
Other Karmic Memories
Sudarshana once asked her teacher:
“O Bhagwan! By what deed did I become a Shakuni? Why did that hunter kill me?”
The teacher narrated:
“In an older life, you were Princess Vijaya, daughter of King Shankha of Vidya in the northern Vaitadhya range. Once, in anger, you killed a snake named Kurkut. Later, you worshipped the gods and gained faith, because of that earlier violence, you were reborn as a Shakuni, and that same snake was reborn as the hunter who killed you.”
This teaching deepened her resolve for non-violence and compassion. She devoted her wealth to temples, pathshalas, and dharmashalas. After completing her vows, she fasted and attained the northern heaven on the fifth day of Vaishakh.
Renovations & History of the Temple
The temple became known as Shakunika Vihar, and over time it was renovated by great rulers – King Samprati on the advice of Shri Siddhasen Diwakar, King Vikramaditya, King Satavahana of Andhra Pradesh (whose flag was hosted by Shri Padaliptasuriji), and Aabhak, son of Udayan (minister of King Kumarpal), under the guidance of Hemchandracharya.
Later, during invasions, many Hindu and Jain temples were converted to mosques, including this one. Archaeologists believe the present Jama Masjid structure is the original ancient temple, where the idol of the Lord might have been safely preserved before being reinstated in the new temple.
In V.S. 2039, under the inspiration of Acharya Bhagwant Shri Vishramasuriswarji, renovations began, and by V.S. 2045, it was magnificently re-consecrated. Later, Acharya Navinsurishwarji and his disciple Acharya Bhagwant Shri Rajyansurishwarji graced this site, bringing great joy and blessings.
Speciality of the Tirth
Here, Lord Munisuvratswami blessed even a horse with spiritual awakening, making it one of the rarest sites of divine grace. Saints like Acharya Vajrabhuti, Bappabhattacharya, Kalkacharya, Mallavadisuri, Padaliptasuri, and Vijaya Sensuriji stayed here, composing many revered texts. Even Ganghar Geetamaswami praised Lord Munisuvratswami of Bharuch in the Jagchintamani Stotra on Ashtapada Tirtha
This holy idol of Shri Munisuvrat Swami Bhagwan is a unique divine attraction for devotees. The idol is 29 inches wide and 35 inches high. Adorned with thirty-five auspicious marks of divinity, it is said to destroy all worldly fears and fill hearts with peace. Crafted from pure white stone, it radiates a serene brilliance. Its moon-like shining face, broad shoulders and majestic chest inspire awe and reverence. The jaw region, finely sculpted and graceful, illuminates the corners of every devotee’s heart, filling it with divine light and joy.
Prabhu Na Dham – Shri Kalhara Parshvanath Tirth (Jainabad, Near Patdi)
The divine pilgrimage site of Shri Kalhara Parshvanath is associated with Bharuch, yet it also has a special shrine at Jainabad, near Patdi in Dasada Taluka of Saurashtra.
Ancient History
The ancient name of this village was Kalhara, and it is believed to be around 1000 years old. A few decades ago, seven villages were under the jurisdiction of the Court of Dasada, and Jain Khanji made Kalhara village his headquarters. In his devotion, he renamed it Jainabad.
The present Jinalaya is about 125 years old, but it is strongly believed that an even older temple existed here. The Pabasan (stone pedestal) found on site supports this belief of great antiquity.
Divine Incidents & Miracles
- This tirth has been blessed with many miraculous incidents.
A few years ago, at nightfall, a divine light appeared near the temple. It rose towards the peak of the Jinalaya Shikhar and suddenly, two celestial figures appeared, circumambulated the temple, and then disappeared into the sky. Many villagers witnessed this divine sight. - The sound of celestial music, flutes, and bells is heard at night even today.
- Saffron rain is a well-known miracle of this place. Whenever Sanghs (pilgrim groups) carrying trishuls (ritual knives) arrive here, saffron rain inevitably occurs, filling hearts with wonder and devotion.
Recently, a spiritually elevated yogi sage Bhagwant, after performing eight intense austerities, chanted here with full devotion. During his meditation, he received a divine vision in the temple garden:
“Shri Parshvanath Bhagwan, seated on a 6-foot-tall lotus, black in color (Krishna-varna), is hidden beneath the earth here. In the destined time, this idol shall manifest again for the world.”
We await that blessed hour with folded hands and faith.
Other Temples & Art
Apart from this main temple, there are no other temples in this village. However, in the ground floor of this temple, there is a beautiful Bhaktamar Temple housing a very impressive idol of Shri Adinath Prabhu. This idol, built recently, appears so lifelike that one feels as though the Lord Himself is seated there.
Being an ancient region, antique artifacts and remnants of early Jain architecture can still be seen around this village.
Access & Facilities
This site lies on the Mumbai–Ahmedabad rail and road route.
- Bharuch railway station and bus stand are just 1.5 km from the main temple.
- Vadodara is 77 km away, Jagadiya Tirth is 33 km away, and Gandhar Tirth is 45 km away.
- Autos and taxis are easily available from Bharuch for pilgrimage.
Near the temple, there is a Dharamshala offering all modern amenities, along with a Bhojanshala serving pure vegetarian Jain food and even a small Pathshala for children’s religious education.
Contact Information
Shri Munisuvratswami Jain Derasar
Shrimali Pol, Post Bharuch, District Bharuch, Gujarat – 372001
Phone: (02642) 2586 (Temple)
(02642) 21750 (Dharamshala)
तीर्थाधिराज * श्री मुनिसुव्रतस्वामी भगवान, श्याम वर्ण, पद्मासनस्थ (स्व. मंदिर) तीर्थस्थल * भरूच गाँव में श्रीमाली पोल में समुद्र और नर्मदा नदी के तट पर (जहाँ नर्मदा नदी समुद्र में विलीन हो जाती है) स्थित है। प्राचीनता * भृगुकाश, भृगपुर, भरूअच्छ आदि भरूच के प्राचीन नाम हैं।
सर्वज्ञ भगवान श्री मुनिसुव्रत स्वामी एक बार भ्रमण करते हुए प्रतिष्ठान नगर से एक ही रात में साठ योजन पार कर गए। अश्वमेध यज्ञ के प्रवर्तक राजा जितशत्रु ने जिस घोड़े पर वे बैठे थे, वह सर्वगुण संपन्न था।
घोड़े को ध्यान के कारण मृत्यु को प्राप्त होने और दुर्भाग्य में जाने से बचाने के लिए वे भरूच नगरी, कुरिन्थ पहुँचे, जो नर्मदा नदी से सुशोभित, लाट के मण्डन के समान है। सायं काल में लोग दर्शन करने गए। राजा भी हाथी पर सवार होकर भगवान के दर्शन करने आए।
इस बीच, घोड़ा स्वतः ही चलकर, नियुक्त सेवकों के साथ वहाँ पहुँचा। भगवान के अद्वितीय रूप को देखकर वे वहीं रुक गए।
भगवान के उपदेश सुनकर, भगवान ने उन्हें अपने पूर्वजन्म के बारे में बताया।पूर्वजन्म में, मैं जम्बूद्वीप के पश्चिम भाग पुष्कविजय में स्थित चंपानगरी नगरी में सुरसिद्ध नामक राजा था। मतिसार नाम से आप मेरे प्रथम मित्र और मंत्री थे।
मैंने नंदन गुरु के चरणकमलों से दीक्षा ग्रहण की और मृत्युलोक में चला गया। वहाँ मैंने बीस सागरों के बराबर जीवन जिया और वहाँ से तीर्थंकर बना।
आप भी मानव जीवन प्राप्त करके भरतक्षेत्र के पाक्षिकखंड नगर में सागरदत्त नामक सारथी बने।
मिथ्यार्दष्ट भी विनम्र थे। एक दिन आपने एक शिव मंदिर बनवाया। उसकी पूजा के लिए एक बगीचा बनाया। उसकी देखभाल के लिए एक तपस्वी को नियुक्त किया। वह तपस्वी तपस्वी गुरु के आदेशानुसार सभी अनुष्ठानों का पालन करता था। अब, एक समय की बात है, जिनधर्म नामक एक शिष्य के साथ आपकी घनिष्ठ मित्रता हो गई।
एक दिन, आप उसके साथ मुनि भगवान के पास गए। साधु भगवान ने लोगों से कहा कि जो कोई भी अंगूठे के पर्व के लिए भी जिन्न की मूर्ति बनाएगा, उसके लिए नरक के द्वार बंद हो जाएँगे।
यह सुनकर आप घर आए और एक सोने की जिन्न की मूर्ति बनवाई। उसकी प्राण-प्रतिष्ठा करवाकर, आप तीनों समय उसकी पूजा करने लगे।
एक दिन, महामास में, लिंग पुराण पर्व आया और आप उस पर्व की पूजा करने के लिए शिव मंदिर गए। वहाँ आपने अपने बालों से, लिंग को भरने के लिए दीर्घकाल से एकत्रित किए गए घी के पात्र से घी निकाला। वहाँ रोपे गए धमेला को अपने बालों से निर्दयतापूर्वक पैरों तले रौंदा जाता देखकर, आपको पश्चाताप होने लगा। ‘ओह! ये दार्शनिक कितने निर्दयी हैं। तो हम जैसे लोग जीवन पथ पर कैसे चल सकते हैं?’ अतः आप अपने वस्त्र के किनारे से स्वयं को पोंछने लगे। तब उस केशधारी ने आपकी अवज्ञा करना प्रारंभ कर दिया। उसने आपको शाप दिया: ‘हे धर्म-शंकर! कैंची! तुम अरिहंत के पाखंडियों द्वारा ठगे गए हो। इसलिए, तुम सभी धर्मों से विमुख हो गए हो। तुम, जो अत्यंत कंजूस और धर्म-प्रेमी थे, माया के आरंभ पर हँसे और माया के आरंभ के साथ दीर्घायु का बंधन करके राजा के वाहन = घोड़े बन गए।
मैं तुम्हें शिक्षा देने के लिए यहाँ आया हूँ।
तदनुसार, स्वामी के वचन सुनकर उस अश्व को जाति-स्मरण का ज्ञान प्राप्त हुआ। उसने सम्यक धर्म को स्वीकार किया।
उसने मन का त्याग किया। वह केवल घास और जल ग्रहण करता है।
छह महीने तक नियमों का पालन करने के बाद, वह मर गया और उत्तम धर्म के लोक में महान ज्ञानी देवता बन गया। उस देवता ने अर्वाधि के ज्ञान से पूर्वजन्म को जान लिया। और स्वामी के निवास स्थान पर, उसने एक रत्नजटित चैत्य का निर्माण किया। और पूज्य स्वामी भगवान की मूर्ति और अपने अश्व रूप की स्थापना करके देवलोक को चले गए। इसलिए “अश्वबोध” तीर्थ प्रसिद्ध हुआ। तीर्थयात्रियों के विघ्नों का नाश करके, तीर्थयात्रियों ने मानव योनि प्राप्त की।
बाद में, तीर्थ का नाम शकुनिका विहार (सामली विहार) के रूप में प्रसिद्ध हुआ।
इसी जम्बूद्वीप में, रत्नसाम देश के श्रीपुर नगर में, सिंहल द्वीप में, चंद्रगुप्त नामक राजा का जन्म हुआ। उनकी चंद्रलेखा नाम की एक पत्नी थी। नरदत्त देवी की आराधना से उन्हें सात पुत्र और सुदर्शना नाम की एक पुत्री प्राप्त हुई।
उसने सभी कलाओं और विद्याओं का अध्ययन किया और युवावस्था में पहुँच गई। एक दिन वह एक सभा में अपने पिता की गोद में बैठी थी। तभी भरूच नगर से धनेश्वर नाम का एक व्यापारी उस सभा में आया।
तब, वैद्य के पास मौजूद अत्यंत कड़वी गंध के कारण, व्यापारी को छींक आई और उसने कहा, “नमो अरिहंताणं।” उसने उसी प्रकार उच्चारण किया।
यह सुनकर सुदर्शन को क्रोध आ गया। अतः व्यापारी की पिटाई कर दी गई। सुदर्शन को होश आया। उसे जाति-स्मरण का ज्ञान था। व्यापारी को देखकर उसने कहा, “यह मेरा धर्म-भाई है” और उसे मुक्त कर दिया। राजा ने उन मक्खियों का कारण पूछा? वह बोली (दंड सुनाया)। वर्षा ऋतु में, उसे लगातार सात दिन और रात कष्ट सहना पड़ा। आठवें दिन, जब मैं पूर्वकाल में भरूच में नर्मदा के तट पर कुरिन्थ वन में एक बरगद के वृक्ष पर शकुनिका कर रही थी। और बरगद की शाखा पर बैठकर, एक शिकारी ने बाणों से मेरा पीछा किया और मैं भूख से तड़पती हुई नगर में भटक रही थी। तब उसने शिकारी के घर के आँगन से मांस लेने का अनुष्ठान किया। मेरे मुँह से गिरे हुए मांस और बाण को लेकर, शिकारी अपने स्थान पर चला गया। वहाँ, करुण क्रंदन करते हुए, मैं एक गुरु के पास प्रकट हुई। उन्होंने पात्र में जल मुझ पर छिड़का। पंच परमेष्ठी नमस्कार किया गया। नवकार मंत्र सुना। मैंने उस मंत्र पर विश्वास किया था। मरने के बाद, मैंने भी आपकी पुत्री के रूप में पुनर्जन्म लिया है। अब, विषय से विरक्त उस राजकुमारी ने अपने पिता से अनुमति मांगी और बहुत अनुनय-विनय के बाद, विदा लेकर उस व्यापारी के साथ सात सौ वाहनों के साथ भरूच की ओर चल पड़ी।
इसमें एक सौ वाहन वस्त्र के लिए, एक सौ वाहन धन के लिए, शेष चार सौ वाहन चंदन और अगर की लकड़ी, अनाज, जल, ईंधन आदि तथा अनेक प्रकार के पावन, फल, अस्त्र-शस्त्र के लिए थे, इस प्रकार छह सौ वाहन समुद्र तट पर पहुँचे। अब, वाहनों के उस समूह को देखकर, भरूच के राजा को संदेह हुआ कि ‘सिंहलेश्वर’ आक्रमण करने आ रहा है, और उसने सेना तैयार की। नगर के क्रोध को टालने के लिए, उसने जाकर व्यापारी का अभिवादन किया। समुद्र पार यात्रा कर रहे व्यापारी ने राजा से सुदर्शन के आगमन का अनुरोध किया।
अतः वह आगे बढ़ा। उसने कन्या से विवाह का प्रस्ताव रखा। उसने प्रवेश-संस्कार किया। उसने चैत्य के दर्शन किए। उसने उसे उचित आदरपूर्वक प्रणाम किया। उन्होंने तीर्थयात्री की तरह उपवास किया। सुदर्शन राजा द्वारा दिए गए महल में रहे। राजा ने सुदर्शन को आठ बंदरगाह, आठ सौ गाँव, आठ सौ किले और आठ सौ नगर दिए। उन्होंने पूर्व में उतनी भूमि दी जितनी एक घोड़ा एक दिन में तय कर सकता था, और पश्चिम में उतनी भूमि दी जितनी एक हाथी एक दिन में तय कर सकता था। राजा के आग्रह पर, उन्होंने सब कुछ स्वीकार कर लिया।
एक दिन, उन्हीं आचार्य ने अपने पूर्व स्वरूप से पूछा: ‘हे भगवान! मैं किस कर्म से सामली बना? उस शिकारी ने मुझे क्यों मारा?’
आचार्य ने भगवान से कहा: ‘हे भद्रे! वैताढ्य पर्वत की उत्तरी श्रेणी में सुरम्य नामक एक नगर है। वहाँ शंख नाम का एक राजा था, जो विद्या का अधिपति था। तुम उसकी विजया नामक पुत्री थीं। एक दिन, दक्षिण क्षेत्र में महिष नामक एक गाँव की यात्रा करते समय, उन्होंने एक नदी के किनारे कुरकुट नामक एक साँप देखा। उन्होंने क्रोधित होकर उसे मार डाला। फिर उन्होंने नदी के किनारे देवताओं का एक मंदिर देखा। भक्ति से अभिभूत होकर उसने भगवान की मूर्ति की पूजा की। वह बहुत प्रसन्न हुआ।
आप उस चैत्य से बाहर आए और साध्वीजी को देखा, जो यात्रा के परिश्रम से थकी हुई थीं। आपने उनके चरणों में प्रणाम किया। साध्वीजी ने आपको धर्म से जोड़ा। आपने उन साध्वीजी की सेवा और देखभाल भी की। दीर्घकाल बीतने पर आप घर आए, क्रमशः प्राण त्यागे और ध्यान में लीन होकर आप तुरंत इस कोरंटावन में शकुनि (लीन) हो गए।
वह कुरकुट सर्प मरकर शिकारी बन गया। आपके पूर्व जन्म का बदला लेने के लिए उसने शकुनि के जीवन में आपको बाण से बींध दिया।
पूर्व जन्म में जिनभक्ति और देवताओं की सेवा के कारण आपको अंत में मोक्ष की प्राप्ति हुई। अब भी आप जिनेश्वर द्वारा बताए गए दानादि धर्म का पालन कर रहे हैं। तदनुसार, गुरु के वचनों को सुनकर, वह सातों क्षेत्रों में समस्त धन का उपयोग करती हैं। वह चैत्य का उद्धार करवाती हैं। चौबीस देवकुलिकाएँ – पौषधशाला, दानशाला, अध्ययनशाला = पाठशाला।
अतः उस तीर्थ का नाम उसके पूर्व नाम से ‘शकुनिका विहार’ के नाम से प्रसिद्ध हुआ।
त्यागराज रण सम्प्रति के शासन में श्री सिद्धसेन दिवाकर, राजा विक्रमादित्य, आंध्र प्रदेश के राजा सातवाहन (जिनकी ध्वजा श्री पादलिप्तसूरिजी ने स्थापित की थी), राजा कुमारपाल के मंत्री उदयन, पुत्र अभद (जिनकी ध्वजा हेमचंद्राचार्य ने स्थापित की थी और कुमारपाल ने आरती उतारी थी) आदि ने इस मंदिर का जीर्णोद्धार कराया। कहा जाता है कि बाद में कई सम्राटों ने हिंदू और जैन मंदिरों को मस्जिदों में परिवर्तित किया, जिनमें से यह मंदिर भी एक है। पुरातत्वविदों के अनुसार, यहाँ की कलाकृतियों को देखकर कहा जा सकता है कि वर्तमान जामा मस्जिद ही प्राचीन मंदिर है। अनुमान लगाया जाता है कि उपरोक्त परिवर्तन के दौरान भगवान की मूर्ति को कहीं सुरक्षित रख दिया गया होगा और बाद में इस नए मंदिर का निर्माण कर उसी प्राचीन मूर्ति को स्थापित किया गया। 2039 में परम पूज्य आचार्य भगवंत श्री विक्रमसूरीश्वरजी म.सा. के संरक्षण में इस स्थान का जीर्णोद्धार प्रारम्भ हुआ, जिसे 2045 में उनके गुरु द्वारा पूर्ण कर पुनः प्रतिष्ठित किया गया।
भ्राता आचार्य नवीनसूरीश्वरजी और उनके शिष्य प.पू. आचार्य भगवंत श्री राजयशसूरीश्वरजी को अपने पवित्र विश्राम स्थल पर आनंद और प्रसन्नता का अनुभव हुआ। वही प्राचीन प्रतिमा मूलनायक के रूप में विराजमान है।
विशेषता: भगवान मुनिसुव्रतस्वामी ने यहाँ अश्व प्रतिबोधि प्रदान की थी। गंगर गौतमस्वामी ने भी अष्टपद तीर्थ पर रचित जगचिंतामणि स्तोत्र में भरूच में विराजमान भगवान मुनिसुव्रतस्वामी की स्तुति की है। यहाँ कई महान आचार्यों का पदार्पण हुआ है, जैसे कि तत्कालीन सम्राट आचार्य वज्रभूति, बप्पभट्टाचार्य, कालकाचार्य, मल्लावदिसूरी, पदलिप्तसूरी, विजय सेनसूरीजी आदि। उन्होंने यहाँ रहकर अनेक ग्रंथों की रचना की और कई महत्वपूर्ण कार्य किये गये, जो अत्यंत सराहनीय है।
हृदय के कोनों को प्रकाश से प्रकाशित करने वाले ये अतरमा श्वेत पाषाण से निर्मित हैं। जिनका मस्तक तेजस्वी है, जिनका मुख सुन्दर है, जिनके कंधे सुडौल हैं और जिनकी छाती चौड़ी है, इन भरुचवासी भगवान की भक्ति से संसार का भय नष्ट हो जाता है। ये 35 इंच ऊँचे, दीपरहित कमलवस्त्रधारी भगवान वाणी के पैंतीस उत्कृष्ट पदों से विभूषित परम पुरुष का आकर्षण उत्पन्न करते हैं। ये भगवान 29 इंच चौड़े हैं।
श्री कलहारा पार्श्वनाथ का तीर्थ स्थल भरूच है। पाटडी के पास जैनाबाद में कलहारा पार्श्वनाथ का मंदिर भी है।
सौराष्ट्र के दसदा तालुका के जैनाबाद गाँव में श्री कल्हारा पार्श्वनाथ का एक प्राचीन जिनालय है।
कुछ दशकों पहले, दसदा के दरबारी जैन खानजी के अधिकार क्षेत्र में सात गाँव आते थे, जिनमें से उन्होंने कल्हारा गाँव को अपना मुख्यालय बनाया और अपने नाम पर उस गाँव का नाम बदलकर “जैनाबाद” रख दिया।
वर्तमान जिनालय भी लगभग 125 वर्ष पुराना है। ऐसा माना जाता है कि इससे पहले भी यहाँ एक प्राचीन जिनालय था। यहाँ दिखाई देने वाला प्राचीन पबासन इस अनुमान की पुष्टि करता है।
यह प्रभुजी चमत्कारी हैं। कुछ वर्ष पहले, रात्रि के समय, मंदिर से एक दिव्य ज्योति प्रकट हुई। यह ज्योति जिनालय के शिखर तक पहुँची। अचानक, उनमें से दो आकृतियाँ प्रकट हुईं और मंदिर की परिक्रमा करके आकाश में विलीन हो गईं। यह दृश्य कई ग्रामीणों ने देखा।
हर रात संगीत, बाँसुरी और घंटियों की ध्वनि सुनाई देती है। केसर की वर्षा भी होती है। जितनी बार चाकू लेकर चलने वाला संघ यहाँ आता है, उतनी बार केसर की वर्षा अवश्य होती है।
हाल ही में, एक आध्यात्मिक योगी ऋषि भगवंत ने आठ ध्यान साधनाएँ करने के बाद, यहाँ भक्तिपूर्वक जप किया। तब, इस जिनप्रासाद के बाहर, उन्हें एक दिव्य संकेत का अनुभव हुआ कि बगीचे में छह फुट ऊँचे कृष्णवर्ण कमल पुष्प पर विराजमान भगवान पार्श्वनाथ, भूमि में छिपे हुए हैं। समय आने पर, यह मूर्ति प्रकट होगी। हमें उस शुभ घड़ी की प्रतीक्षा करनी होगी।
कला एवं सौंदर्य * श्री मुनिसुव्रतस्वामी भगवान के काल में भगवान द्वारा निर्मित यह प्रतिमा अत्यंत प्रभावशाली है। मंदिर के भूतल में नवनिर्मित भक्तामर मंदिर में श्री आदिनाथ प्रभु की प्रतिमा अत्यंत सुंदर है। ऐसा प्रतीत होता है मानो स्वयं भगवान ही वहाँ विराजमान हों।
प्राचीन नगर होने के कारण यहाँ सर्वत्र प्राचीन कलाकृतियाँ देखने को मिलती हैं।
दिशा-निर्देश * यह स्थान मुंबई-अहमदाबाद रेल और सड़क मार्ग पर स्थित है। भरूच रेलवे स्टेशन और बस स्टैंड मंदिर से 1.5 किमी दूर हैं। यहाँ से ऑटो और टैक्सी की सुविधा उपलब्ध है। यहाँ से वडोदरा लगभग 70 किमी, जगदिया तीर्थ 33 किमी और गांधार तीर्थ 45 किमी दूर है।
सुविधा * मंदिर के पास सभी प्रकार की सुविधाओं से युक्त एक धर्मशाला है। एक भोजनालय और एक आयम्बिल विद्यालय भी है।
फर्म * श्री मुनिसुव्रतस्वामी जैन देरासर फर्म, श्रीमाली पोल, पोस्ट : भरूच 392001।
जिला: भरूच. प्रांत: गुजरात.
फ़ोन: 02642-62586 (फ़ैक्टरी),
02642-21750 (धर्मशाला)
As a part of Guruma Sparsh, we are sharing a chapter from Chandrashekhar Vijayji Maharaj’s book “Tithankar Paramatma Mahavir Dev” titled “જે આપો તે આપો”
Read in the language of your choice
“તારકો કહે છે કે, “તમે બીજાને જે આપશો તે પામશો. આ કુદરતનો અકાચ નિયમ છે. ધરતીને તમે બી આપો છો; તો ધરતી તમને કેટલા બધા ગુણાકારે બી આપે છે ? વૃક્ષને તમે જીવન (પાણી) આપો છો તે તમને પણ કેટલી બધી રીતે જીવન આપે છે ? ૨૩ 7 જ 11998 જો તમે સુખ આપશો તો સુખ પામશો; દુઃખ આપશો તો દુઃખ જ પામશો. મોત આપનારો મોત પામે છે. મરવા પડેલો જો બીજાને જીવન આપશે તો એય જીવન પામી જશે. ભોજન આપશો તો ભોજન પામશો. આરોગ્ય આપશો તો રોગમુક્ત થઈને આરોગ્ય પામશો.
કર્વે સો વર્ષના થયા તેના કારણમાં તેમણે કહ્યું હતું કે તેમણે તેમની નોકરડીના એકના એક છોકરાને જીવલેણ અકસ્માતમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં આંખ મીંચીને મદદ કરી હતી. તે છોકરો બચી ગયો હતો. તેમને તે મા-દીકરાની દુવા મળી તેથી જ તે શતાયુ થયા. ??
ચીનના લગભગ ઘણાખરા રાજાઓ ટૂંકા આયુષ્ય મૃત્યુ પામતા હોવાથી ચીનના એક રાજાએ ભારતીય રાજાઓના દીર્ઘાયુનું કારણ જાણવા માટે એક ‘ડેપ્યુટેશન’ ભારત મોકલ્યું. ભારતના રાજાએ તેઓ પાસેથી બધી વાત જાણી લીધી. તેમને ગેસ્ટ હાઉસમાં ઉતારો આપતાં જણાવ્યું કે, “જ્યારે ગેસ્ટ હાઉસની સામે જ ઊભેલો ત્રણસો વર્ષ જૂનો ઘેઘૂર લીંબડો કરમાઈને ખલાસ થઈ જશે ત્યારે તમારા રાજાની મૂંઝવણને દૂર કરતો જવાબ દેવા માટે હું તમને બોલાવીશ.”
પણ પંદર જ દિવસમાં એ વિરાટ લીમડો કરમાઈને ખતમ થઈ ગયો. ચીની દૂતો ખૂબ આનંદમાં આવીને રાજા પાસે ઉત્તર લેવા દોડી ગયા. રાજાએ કહ્યું; “હજી તમને ઉત્તર નથી જડ્યો ? તમારા ભયંકર નિસાસાઓ સાથે તમે ચોવીસે કલાક એક જ વિચાર કરતા હતા કે ક્યારે આ લીમડો કરમાઈ જાય !” તો પંદર દિવસમાં ત્રણસો વર્ષ જૂનો, ખખડધખ લીંબડો કરમાઈને ખતમ થઈ ગયો ! આમાં જ મારો જવાબ છુપાયેલો છે કે તમારી ચીની પ્રજાને તમારા રાજાઓ ભારે કરવેરા નાંખવા વગેરે દ્વારા ખૂબ ત્રાસ આપે છે તેથી પ્રજાના ઉના ઉના નિસાસાએ તેમનું જીવન ટુંકાઈ જાય છે.અમારા ભારતની પરિસ્થિતિ આનાથી સાવ ઊલટી છે.’’
‘તુલસી ! હાય ગરીબકી. . .’ ઉક્તિ હવે કેટલી બધી યથાર્થ લાગે છે ! 19. આ ઉપ૨થી જ જર્મન વૈજ્ઞાનિક મેકિન્સે કહ્યું છે કે જે એલોપથી દવાઓને બનાવવામાં લાખો વાંદરા, સસલાં, કૂતરાં, સાપ વગેરે પ્રાણીઓ ઉપર જીવલેણ પ્રયોગો કરીને – રિબાવી રિબાવીને મારવામાં આવતાં હોય એ રીતે તૈયાર થયેલી નિસાસા-ભરપૂર દવાઓથી માનવજાતનું અનારોગ્યનું દુઃખ ટળે અને તેને
આરોગ્યનું સુખ મળે એ વાતમાં કશો માલ નથી.
વર્તમાનમાં પરદેશોમાં વિખ્યાત બનેલા મહર્ષિ મહેશ યોગીનું એક રિસર્ચ છે; જેથી તેમણે કહ્યું છે કે, ‘‘ઘરમાં એક જ માણસ જો બેચેન હોયઃ ટેન્શનમાં હોય તેની અસર સોળ માણસો સુધી પહોંચતી હોય છે. અર્થાત્ ઘરના સોળ માણસો
બેચેન બની જતા હોય છે. જો આખા કુટુંબે આનંદિત રહેવું હોય તો એક પણ કુટુંબીજને ઉદ્વિગ્ન રહેવું ન જોઈએ. ઘરના કોઈ પણ માણસે ઘરના કોઈ પણ
માણસને ત્રાવસ આપવો ન જોઈએ.
પરદેશમાં થોડાંક વર્ષો પૂર્વે જેલમાં એક પ્રયોગ થયો હતો…. જેને સાત દિવસની સાદી કેદની સજા હતી તે બાઈને ફાંસીની સજા જણાવવામાં આવી. તે તૂટી પડી. ચીસાચીસ વગેરે કરવા લાગી એ સ્થિતિમાં જ એની પાસે રસોઈ બનાવાઈ. જે ચાર માણસો તે રસોઈ જમ્યા તે બધાને પુષ્કળ ઝાડા-ઊલટી થઈ ગયાં !
બાઈને ત્રાસ આપ્યો તે તેના અણુ-૫૨માણુથી ભોજન એવું દૂષિત બની ગયું કે તેને જમનારા બધા હેરાન-પરેશાન થઈ ગયા !
હવ વડોદરાના ધનાઢ્ય કુટુંબનો એકનો એક પરણેલો છવ્વીસ વર્ષનો દીકરો, એક બાબાનો બાપ ! પત્ની સાથેના સુખમય સંસારનો સ્વામી મરવા પડ્યો. સાત દિવસ બેભાન રહ્યો. બધા ઉપાયો નિષ્ફળ ગયા. કોઈ સંન્યાસીએ ગરીબોને બાજરા- ગોળનું પુષ્કળ દાન દઈને તેમની દુવા લેવાનો સૂચકો ક૨વાનું જણાવતાં તેનો અમલ થયો. અમલ પછીના ત્રીજા જ દિવસે છોકરાએ આળસ મરડી. સાતમા દિવસે તો હરતો-ફરતો થઈ ગયો. જે માણસ, અબોલ પ્રાણીઓ અને દુ:ખી માણસોની દુવા ખાય છે એને સામાન્યતઃ દવા ખાવાની જરૂર રહેતી નથી. હું તો એવી વાણિયાગીરી કરવાનું સહુને જણાવું છું કે, ‘જો તમારે કોઈ ખેડૂત વગેરે પાસે બે હજાર રૂપિયાનું લેણું નીકળતું હોય અને કોઈ કારણે તે દેવું ભરપાઈ કરી શકે તેમ ન હોય તો તેની સામે કોર્ટે જઈને જપ્તી લાવવાને બદલે તમે એક કામ કરો. તે ખેડૂતને કહો કે “તારું દેવું તમામ માફ કરી દઉં, પણ એના બદલામાં તારે મને ઊંડી આંતરડીમાંથી ભાવભરી દુવા દેવી પડશે કે, મારું આરોગ્ય સુધરી જાઓ.’ મેં હજારો રૂપિયા ખર્ચ્યા પણ મારી તબિયત જરાય સારી રહેતી નથી. તારી દુઆ મને જરૂર સફળતા બક્ષશે.’’
અને…. મને તો ખાતરી છે કે તમે બે હજાર રૂપિયાની માંડવાળ કરીને હજારો રૂપિયાથી પણ પ્રાપ્ત નહિ થયેલું આરોગ્ય પામી જશો. પણ સબૂર ! આ માટે મનથી ‘વાણિયા’ બનવું પડે. આવી બુદ્ધિ વાણિયા સિવાય કોઈ લડાવી શકે નહિ.
જે ચીજ તમારે જોઈએ છે તે તમારે બીજાને જ આપવાની.
તમારે સદાચારની સુવાસ જોઈએ છે પણ ધૂપસળી તમે તમને ન કરતાં ભગવાનને જ કરો છો ને ? તમને પ્રકાશની જરૂર છે છતાં દીવો તો ભગવાનને કરો છો ને ? તમને નિર્મળતાની જરૂર છે પણ દૂધ-પાણીનો પ્રક્ષાલ તો પ્રભુને જ કરો છો ને ?
જો આ બધું તમે તમને જ કરો તો તમને અભિમાન આવી જાય. આમ થતાં બકરું કાઢતાં ઊંટ પેસવાનો ન્યાય પેદા થઈ જાય.
આથી જ કરો બીજાને; પામો તમે. એ જ ન્યાય બરોબર છે. એક જગાએ કહ્યું છે કે આ જગતમાં જેટલા લોકો સાચા અર્થમાં સુખી થયા છે તે બધાએ બીજાના સુખની ઈચ્છા કરી છે. જેમણે બીજાનાં દુઃખમાં નિરાંત અનુભવી છે તે તમામ દુ:ખી જ થાય છે.
ये केचित्सुखिनो लोके ते सर्वेडन्यसुखेच्छया । ये केचिद् दुःखिनो लोके ते सर्वे स्वसुखेच्छया ॥
કરુણાગુણ ખીલવવા માટે કરુણા
The immense compassion of Kripaludev says,” The entire world is filled with extremely terrible suffering. The three worlds inculded. Among them, the sufferings of Nigoda and the seven hells are extremely terrible. The sufferings of the Tiryanch Gati (animal realm)are also cruel. Even the Devgati (heavenly beings) and Manushyagati (human beings)are not spared; their suffering is countless and varied.
The Devs (celestial beings) suffer intensely from the pain of jealousy, dissatisfaction, and separation. Humans suffer from the inevitable pains of disease, poverty, and death.
Betrayal, abortion, gross violence, cruel betrayals, ingratitude, beatings, looting, bloodshed, wars, etc., there are so many sorrows in the human world that humanity fails under their onslaught: it is ruined.
In his third life,the soul of the Arihant Supreme Soul finally becomes extremely sad. seeing such an orphaned, helpless and destroyed world. The inherent compassion within him reaches its peak. He feels that ‘If it is my will, I can save all living beings (even future living beings) from all this suffering.’
Kripaludeva’s compassion was equally pervasive, without any discrimination, to all beings in the world – Hindus, Muslims, Christians, gods, hell, and demons, enemies, friends and Jains.
By contrast:
The compassion of Muslims is limited to Muslims only. They may consider other kafirs (impure).
The compassion of Christians reaches further ,they speak of love for all humanity.
The compassion of Hindu (Vedic) people goes even further. It extends to animals, birds, and plants.
But even to the infinite beings in the earth, water, fire, air and vegetation, only the compassion of the Lord Mahaveer extends. Because people of other philosophies do not believe in the existence of living entities in all these; then where is the talk of showing compassion to them?
Only the Lord jineshwar, is responsible for the welfare of all beings in the universe.
Who can speak for the world ? Mahaveer, Mahaveer, Only Mahaveer.
The thirthankaras teach us to cultivate mutual affection towards all humanity beings.Mutual affection means a sweet,harmonious bond —a result of pure love ,without any inner knots.
Lord says, “All living beings are dear to me.So, if I am dear to you, then you should be affectionate towards those who are dear to your loved ones. Do not commit even the slightest violence against them in the form of killing, binding, etc. When all those living beings are willing to live a life just like you. They want happiness, then how can you give them death or pain?
They go further to say:
If compassion begins to flow toward all living beings, there is no need for other austerities or rituals to attain liberation (moksha).
Compassion is the water flowing in the river (in the heart). It is on it that the plants (of religion) growing on the banks survive. If that water dries up, how long will those plants survive?
Occasions of Compassion
In his 25th life, compassion grew within him, though it was still perishable.
By his 27th life, when he attained omniscience, that compassion had become a nonperishable nature of the soul.
During pregnancy, out of compassion for his mother, he stopped moving. And he took a vow not to take initiation during the lifetime of his parents. Because doing so would have affected the longevity of his two parents and would have brought about the ominous sound of death.
When his mother proposed marriage, he agreed silently out of compassion and destiny.Nandivardhan, who was deeply distressed by the death of his parents.
Out of compassion, he extended the initiation for two years.
When a Brahmin asked for a robe, his heart overflowed with compassion, and he gave it away.
When the Yogi, in frustration, released his Tejoleshya to burn the goshalak, Kripaludeva, moved by compassion, released his sheetleshya toward him off. He saved the goshalak from dying.
The act of sacrifice that sometimes takes place during the Samavasaran is done out of compassion. Kripaludeva gazes upon that sacrifice (a collection of various boiled grains) and creates such a power in it that those beings become free from disease by touching it.
When Sangam, who has failed to defeat Kripaludev, turns towards Devalok, Kripaludev’s eyes fill with tears upon seeing his back. He thought, “How could I, who had the desire to save the entire world,
have been instrumental in drowning this soul! Alas, how miserable that poor soul must be in his endless wanderings!”
Seeing Singh Angar cry bitterly, the compassionate Lord accepted his insistence on taking the medicine. He asked him to bring the medicine from Revati shravika’s house.
“You get what you give”
Lord Mahavir says:
“What you give to others comes back to you. This is the unchangeable law of nature.
You give seeds to the earth—it gives you thousands in return.
You give water to a tree—it gives you shade, fruit, and life.
Give happiness—you get happiness.
Give pain—you will receive pain. you give health— you will be free from disease and become healthy.
Example:
Karve lived to be over 100 years old because he had once helped save the son of a maid who was near to death. Their blessings returned to him with the gift of longevity.
Since almost all the kings of China died in a short life span, a Chinese king sent a ‘deputation’ to India to find out the reason for the longevity of the Indian kings. The Indian king learned everything from them. While giving them lodging in the guest house, he said, “When the three-hundred-year-old Neem tree standing in front of the guest house withers and dies, I will call you to give an answer that will clear up the confusion of your king.”
But within fifteen days, that huge neem tree withered and died. The Chinese envoys were overjoyed and rushed to the king to get an answer. The king said, “Have you not received an answer yet? With your terrible sighs, you were thinking twenty-four hours a day that when will this neem tree wither!” So, within fifteen days, the three-hundred-year-old, mighty neem tree withered and died! My answer lies in this, that your Chinese people are tortured a lot by your kings by imposing heavy taxes, etc., and therefore their lives are shortened by the constant sighs of the people. The situation in our India is completely opposite to this.
It is on this basis that German scientist Mekins has said that the allopathic medicines which are made are fatal to millions of monkeys, rabbits, dogs, snakes etc
There is no truth in the idea that mankind can avoid the suffering of illness and enjoy the happiness of health through medicines prepared in a way that involves such a terrible violence.
There is research by Maharishi Mahesh Yogi, who is currently famous abroad: In which he has said, “If only one person in the house is anxious: in tension, its effect reaches sixteen people. That is, sixteen people in the house become anxious. If the entire family wants to be happy, then not a single family member should be anxious. No person in the house should give trouble to any other person in the house.
The Power of Emotion in Food
In a foreign prison, a woman sentenced to 7 days was told she’d be executed instead. She broke down emotionally. While cooking for others, her intense emotional suffering contaminated the food so badly that all four men who ate it had diarrhea and vomiting.
The food became so contaminated with every atom of the woman’s torture that everyone who ate it was disturbed and troubled!
The married son of twenty-six-year-old from a wealthy family in Vadodara, the father of a Boy! The lord of a happy world with his wife had to die. He remained unconscious for seven days. All the remedies failed. When a certain ascetic told the poor to give a lot of bajra and jaggery and pretend to take their prayers, it was implemented. On the third day after the implementation, the boy had some basic movement. On the seventh day, he started moving around. A person who takes the prayers of speechless animals and suffering people usually does not need to take medicine. I tell everyone to do business like this, “If you have a debt of two thousand rupees from a farmer etc. and for some reason, he is unable to repay the debt, then instead of going to court and getting the debt confiscated, do one thing. Tell that farmer, “I will forgive all your debt, but in return you will have to pray to me from the depths of your heart that my health will improve.” I have spent thousands of rupees, but my health is not good at all. Your prayers will grant me success.”
And…. I am sure that by investing two thousand rupees you will get health that even thousands of rupees cannot give but have patience! For this you have to become a ‘Vaniya’ in your mind. No one can imply such intelligence except a merchant.
You should give others what you want.
You want the fragrance of righteousness, but you burn incense to God, not to yourself. You need light, but you need to light up the diva to God. You need purity, but you offer milk and water to God.
If you do all this to yourself, you will feel proud. “ASK FOR A CAMEL WHEN YOU EXPECT TO GET A GOAT.”
Do to others, and you will receive. That is true law of nature.
It has been said somewhere that all the people who have been truly happy in this world have desired the happiness of others. Those who have found joy in the sorrow of others are the ones who become unhappy.
ये केचसुखनो लोके ते सेव यसुखेेा। ये केचद खनेा लोके ते सुव वसुखे येा।
कृपालुदेव की अपार करुणा कहती है, “यह सम्पूर्ण जगत अत्यन्त भयंकर दुःखों से भरा हुआ है। सम्पूर्ण जगत्: तीनों लोक। इनमें निगोदों अर्थात् सात नरकों के दुःख अत्यन्त भयंकर हैं। तिर्यंच गति के दुःख भी अत्यन्त क्रूर हैं। देवगति और मनुष्यगति के ये दुःख भी असंख्य हैं।“
देव लोग ईर्ष्या, असंतोष और वियोग की पीड़ा से बुरी तरह पीड़ित हैं। मानव जाति रोग, गरीबी और मृत्यु की अपरिहार्य पीड़ा से पीड़ित है।
विश्वासघात, गर्भपात, घोर हिंसा, क्रूर विश्वासघात, कृतघ्नता, मारपीट, लूटपाट, रक्तपात, युद्ध आदि, मानव जगत में इतने दुःख हैं कि मानवता इनके आक्रमण के अधीन हो जाती है: वह बर्बाद हो जाती है।
अरिहंत परमात्मा की आत्मा अंततः तीसरे जन्म में इस अनाथ, असहाय और नष्ट संसार को देखकर अत्यंत दुःखी हो जाती है। उसके भीतर निहित करुणा अपने चरम पर पहुँच जाती है। उसे लगता है कि ‘यदि मेरी इच्छा हो, तो मैं सभी जीवों (यहाँ तक कि भविष्य के जीवों) को भी इस दुःख से बचा सकता हूँ।‘
कृपालुदेव की करुणा बिना किसी भेदभाव के, विश्व के सभी प्राणियों – हिन्दू, मुस्लिम, ईसाई, देवता, नरक, दानव, शत्रु, मित्र, जैन – के प्रति समान रूप से व्यापक थी।
मुसलमानों की रहमत सिर्फ़ मुसलमानों तक ही सीमित है। बाकी सबको वे नापाक (काफ़र) कहते हैं।
ईसाइयों की करुणा इससे भी आगे जाती है। वे मानवता से प्रेम करने की बात करते हैं।
हिंदू (वैदिक) लोगों की करुणा इससे भी आगे तक जाती है। यह पशुओं, पक्षियों और पौधों तक फैली हुई है।
परन्तु पृथ्वी, जल, अग्नि, वायु और वनस्पति में व्याप्त अनंत प्राणियों पर भी भगवान महावीर की करुणा ही है। क्योंकि अन्य दर्शनों वाले इन सबमें जीवों के अस्तित्व को ही नहीं मानते, तो फिर उन पर करुणा करने की बात ही कहाँ है?
सम्पूर्ण ब्रह्माण्ड के प्राणियों के कल्याण के लिए एकमात्र भगवान जिनेश्वर ही उत्तरदायी हैं।
दुनिया की तरफ से कौन बोलेगा? महावीर, महावीर, केवल महावीर।
भगवान जिनेश्वर सभी प्राणियों के प्रति परस्पर स्नेह की भावना विकसित करने की बात करते हैं। परस्पर स्नेह का अर्थ है एक मधुर परिणाम: स्नेह का ऐसा परिणाम जिसमें कोई गांठ न हो।
गाँठ में कोई मधुरता नहीं है। मानो भगवान कह रहे हों, “सभी जीव मुझे प्रिय हैं। अतः यदि मैं तुम्हें प्रिय हूँ, तो तुम्हें भी अपने प्रियजनों के प्रति स्नेह रखना चाहिए। उनके प्रति किंचितमात्र भी हिंसा, जैसे मारना, बाँधना आदि न करो। जब वे सभी जीव तुम्हारे समान जीवन जीने को तत्पर हैं। वे सुख चाहते हैं, तो तुम उन्हें मृत्यु या दुःख कैसे दे सकते हो?”
आगे जाकर वे कहते हैं कि यदि सभी जीवों के प्रति दया का भाव प्रवाहित होने लगे तो मोक्ष प्राप्ति के लिए अन्य कोई दान, तप आदि करने की आवश्यकता नहीं रहती।
करुणा नदी (हृदय) में बहता जल है। उसी पर किनारे पर उगने वाले (धर्म के) पौधे जीवित रहते हैं। यदि वह जल सूख जाए, तो वे पौधे कितने समय तक जीवित रहेंगे?
करुणा के अवसर
पच्चीसवें जन्म में, जो करुणा क्रमशः तीव्रतर होती गई, वह नाशवान प्रकृति के रूप में थी। सत्ताईसवें जन्म में, जब कृपालुदेव अपनी पराकाष्ठा पर पहुँचे और सर्वज्ञ भगवान बन गए, तब वे करुणामयी भावनाएँ (मैत्री आदि) नाशवान प्रकृति के रूप में लुप्त हो गईं और अविनाशी प्रकृति के रूप में आत्मा में स्थित हो गईं।
गर्भावस्था के दौरान, अपनी माँ के प्रति करुणावश, उन्होंने हिलना–डुलना बंद कर दिया। और उन्होंने अपने माता–पिता के जीवनकाल में दीक्षा न लेने का संकल्प लिया। क्योंकि ऐसा करने से उनके माता–पिता की दीर्घायु पर असर पड़ता और मृत्यु का अशुभ संकेत मिलता।
जब उसकी माँ ने विवाह का प्रस्ताव रखा, तो उसने दयावश (और अपनी नियति के ज्ञान से) चुपचाप सहमति दे दी। नंदीवर्धन अपने माता–पिता की मृत्यु से अत्यंत व्यथित था।
दयावश उन्होंने दीक्षा को दो वर्ष के लिए बढ़ा दिया।
दीक्षा के बाद ब्राह्मण ने एक वस्त्र माँगा। उसके हृदय में इतनी करुणा उमड़ी कि उसे वस्त्र दे दिया गया।
जब योगी ने हताश होकर गोशालक को जलाने के लिए अपनी तेजोलेश्या छोड़ी, तो कृपालुदेव ने करुणा से द्रवित होकर अपनी शीतलेश्या उस पर छोड़ दी। उन्होंने गोशालक को मरने से बचा लिया।
समवसरण के दौरान कभी–कभी जो यज्ञ होता है, वह करुणावश किया जाता है। कृपालुदेव उस यज्ञ (विभिन्न प्रकार के उबले हुए अन्नों का संग्रह) को देखते हैं और उसमें ऐसी शक्ति उत्पन्न करते हैं कि वे प्राणी उसे छूकर रोगमुक्त हो जाते हैं।
कृपालुदेव को पराजित करने में असफल संगम जब देवलोक की ओर मुड़ता है, तो उसकी पीठ देखकर कृपालुदेव की आँखें भर आती हैं। वे सोचते हैं, “मैं, जो सम्पूर्ण जगत का उद्धार करने की इच्छा रखता था, इस आत्मा को डुबाने में कैसे सहायक हो सकता हूँ! हाय, यह बेचारा अपनी अनंत यात्रा में कितना दुःखी होगा!”
सिंह अंगार को फूट–फूट कर रोते देख, दयालु भगवान ने उसकी दवा लेने की जिद स्वीकार कर ली और उसे रेवती श्राविका के घर से दवा लाने को कहा।
आप जो बोएंगे वही पाएंगे
भगवान महावीर कहते हैं, “आप जो दूसरों को देते हैं, वही आपको वापस मिलता है। यह प्रकृति का अटल नियम है। आप धरती को बीज देते हैं: धरती आपको कितनी बार बीज देती है, पेड़ को कितनी बार पानी देती है, आपको कितनी बार जीवन देती है?
अगर आप खुशी देंगे, तो आपको खुशी मिलेगी, अगर आप दर्द देंगे, तो आपको दर्द मिलेगा। जो मृत्यु देता है, वह मरता है। अगर कोई मरता हुआ व्यक्ति किसी दूसरे को जीवन देता है, तो उसे भी जीवन मिलेगा। अगर आप भोजन देंगे, तो आपको भोजन मिलेगा। अगर आप स्वास्थ्य देंगे, तो आप रोग मुक्त और स्वस्थ हो जाएँगे।
कर्वे के सौ साल का होने का कारण यह था कि उन्होंने अपनी एक दासी के बेटे की मदद की थी, जो ज़िंदगी और मौत के बीच झूल रहा था। वह लड़का बच गया। उसे उस माँ और बेटे का आशीर्वाद मिला, इसीलिए वह शतायु हो गया।
चूँकि चीन के लगभग सभी राजा अल्पायु में ही मर जाते थे, इसलिए एक चीनी राजा ने भारतीय राजाओं की दीर्घायु का कारण जानने के लिए एक प्रतिनिधिमंडल भारत भेजा। भारतीय राजा ने उनसे सब कुछ जाना। उन्हें अतिथिगृह में ठहराते हुए उसने कहा, “जब अतिथिगृह के सामने खड़ा तीन सौ साल पुराना नीम का पेड़ सूखकर सूख जाएगा, तब मैं तुम्हें बुलाकर ऐसा उत्तर दूँगा जिससे तुम्हारे राजा का भ्रम दूर हो जाएगा।”
लेकिन पंद्रह दिन के अंदर ही वह विशाल नीम का पेड़ सूखकर मर गया। चीनी दूत बहुत खुश हुए और जवाब पाने के लिए राजा के पास दौड़े। राजा ने कहा, “क्या तुम्हें अभी तक जवाब नहीं मिला? अपनी भयानक आहों के साथ तुम चौबीसों घंटे यही सोचते रहते थे कि यह नीम का पेड़ कब सूखेगा!” इस तरह पंद्रह दिन के अंदर ही तीन सौ साल पुराना वह विशाल नीम का पेड़ सूखकर मर गया! मेरा जवाब इसमें है कि तुम्हारे राजा भारी कर आदि लगाकर तुम्हारी चीनी जनता को बहुत सताते हैं, और इसलिए लोगों की लगातार आहों से उनकी आयु कम होती जाती है। हमारे भारत में स्थिति इसके बिल्कुल विपरीत है।
इसी आधार पर जर्मन वैज्ञानिक मेकिंस ने कहा है कि जो एलोपैथिक दवाइयां बनाई जाती हैं, वे लाखों बंदरों, खरगोशों, कुत्तों, सांपों आदि के लिए घातक हैं।
इस विचार में कोई सच्चाई नहीं है कि मानव जाति बीमारी की पीड़ा से बच सकती है और ऐसी दवाओं के माध्यम से स्वास्थ्य का आनंद ले सकती है जो इतनी भयानक हिंसा से तैयार की गई हैं।
महर्षि महेश योगी का एक शोध है, जो इस समय विदेशों में प्रसिद्ध है। जिसमें उन्होंने कहा है, “अगर घर में केवल एक व्यक्ति भी चिंताग्रस्त है, तो उसका असर सोलह लोगों तक पहुँचता है। यानी घर के सोलह लोग चिंताग्रस्त हो जाते हैं। अगर पूरा परिवार सुखी रहना चाहता है, तो परिवार के किसी भी सदस्य को चिंताग्रस्त नहीं होना चाहिए। घर के किसी भी व्यक्ति को घर के किसी अन्य व्यक्ति को कष्ट नहीं देना चाहिए।”
कुछ साल पहले, विदेश की एक जेल में एक प्रयोग किया गया था… एक महिला को सात दिन की साधारण कारावास की सज़ा सुनाई गई थी, और उसे बताया गया कि उसे फाँसी दी जाएगी। वह रो पड़ी। वह चीखने-चिल्लाने लगी। उसी हालत में उसे दूसरों के लिए खाना बनाने को कहा गया। उस खाने को खाने वाले चारों पुरुषों को ज़ोरदार दस्त और उल्टियाँ होने लगीं!
भोजन उस महिला के अत्याचार के कण-कण से इतना दूषित हो गया कि उसे खाने वाला हर व्यक्ति परेशान और व्यथित हो गया!
वडोदरा के एक धनी परिवार के छब्बीस वर्षीय इकलौते विवाहित पुत्र, बालक के पिता! अपनी पत्नी सहित सुखी संसार के स्वामी को मरना पड़ा। वह सात दिनों तक अचेत रहे। सारे उपाय विफल रहे। जब एक तपस्वी ने गरीबों को ढेर सारा बाजरा और गुड़ देकर उनकी दुआ लेने का नाटक करने को कहा, तो वह उपाय कारगर हुआ। उपाय करने के तीसरे दिन बालक में कुछ सामान्य हरकत हुई। सातवें दिन वह चलने-फिरने लगा। जो व्यक्ति बेजुबान जानवरों और पीड़ित लोगों की दुआ लेता है, उसे आमतौर पर दवा लेने की ज़रूरत नहीं पड़ती। मैं सभी को इसी प्रकार व्यापार करने के लिए कहता हूँ, “यदि आपके ऊपर किसी किसान आदि का दस हजार रुपये का कर्ज है और किसी कारणवश वह कर्ज नहीं चुका पा रहा है, तो कोर्ट में जाकर कर्ज जब्त करवाने के बजाय एक काम करो। उस किसान से कहो, “मैं तुम्हारा सारा कर्ज माफ कर दूँगा, लेकिन बदले में तुम्हें दिल की गहराइयों से मुझसे प्रार्थना करनी होगी कि मेरा स्वास्थ्य ठीक हो जाए।” मैंने हजारों रुपये खर्च कर दिए हैं, लेकिन मेरा स्वास्थ्य बिल्कुल भी ठीक नहीं है। आपकी प्रार्थनाएँ मुझे सफलता प्रदान करेंगी।”
और… मुझे यकीन है कि दो हज़ार रुपये लगाकर तुम्हें वो सेहत मिलेगी जो हज़ार रुपये भी नहीं दे सकते, बस धैर्य रखना होगा! इसके लिए तुम्हें मन ही मन ‘वानिया’ बनना होगा। ऐसी बुद्धि किसी व्यापारी के अलावा और किसी में नहीं हो सकती।
आपको दूसरों को वह देना चाहिए जो आप चाहते हैं।
तुम्हें धार्मिकता की सुगंध चाहिए, लेकिन तुम अपने लिए नहीं, बल्कि ईश्वर के लिए धूप जलाते हो। तुम्हें प्रकाश चाहिए, लेकिन तुम ईश्वर के लिए दीपक जलाते हो। तुम्हें पवित्रता चाहिए, लेकिन तुम ईश्वर को दूध और जल चढ़ाते हो।
अगर आप ये सब अपने आप से करेंगे, तो आपको गर्व महसूस होगा। “जब आपको बकरी मिलने की उम्मीद हो, तो ऊँट माँगिए।”
दूसरों के साथ वैसा ही व्यवहार करो, जैसा तुम्हें मिलेगा। यही प्रकृति के प्रति सच्चा प्रेम है।
कहीं कहा गया है कि इस दुनिया में जितने भी लोग सचमुच सुखी हुए हैं, उन्होंने दूसरों के सुख की कामना की है। जो लोग दूसरों के दुःख में सुख खोजते हैं, वे ही दुखी होते हैं।
ये केचित्सुखिनो लोके ते सेर्वद्दन्यसुखेच्छ्या।
ये केचिद दुखिना लोके ते सुर्वे स्वसुखेच्छया।
Welcome to the first chapter of Tirth Sparsh – a journey through ancient Jain temples that continue to breathe faith and divinity even centuries later.
We begin with the 234-year-old Shri Sahastrafana Parshwanath Shwetambar Jain Derasar in Surat, Gujarat — a sacred space where spirituality awakened through divine dreams, where every detail reflects deep devotion, and where tradition lives on vibrantly even today.
This isn’t a forgotten relic, but a living tirth, resonating with history, miracles, and unwavering faith.
Join us as we explore its remarkable origins and timeless spiritual legacy.
Read in the language of your choice
દિવ્ય મૂળનાયક મૂર્તિ
આ મંદિરના કેન્દ્રમાં શ્રી સહસ્રફણા પાર્સ્વનાથ ભગવાનની દિવ્ય શ્વેત મૂર્તિ થી કૌસગગ મુદ્રા (ઊભા ધ્યાન સ્થિતિ)માં બનાવેલ છે। માન્યતા છે કે આ પવિત્ર મૂર્તિ મોહનિન્દ્ર — વિશ્વની ઈચ્છાઓથી ઊંડા આત્મિક નિદ્રા —માંથી આત્માઓને જાગૃત કરે છે અને તેમને સત્ય તથા મુક્તિની તરફ માર્ગદર્શન આપે છે।
મૂર્તિ 58 ઈંચ ઊંચી તથા 17 ઈંચ પહોળી છે, અને તે ક્યાર્યોત્સર્ગાસન સ્થિતિમાં નકવી છે, જે પૂર્ણ ત્યાગ અને આત્માની શુદ્ધતાનું પ્રતીક છે। તેની શાંત અને તેજ આપતી ઉપસ્થિતિ આંતરિક અંધકાર દૂર કરે છે, હૃદયોને ભક્તિથી લખી કરે છે અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રેરণা આપે છે।
આ “ભવ્ય પૂજ્ય મૂર્તિ” પળાસેઝીથી અમુક ઋત્વાર સુધી અનંત શ્રદ્ધાળુઓ ને આશીર્વાદ આપે છે, તેમને ધર્મ, નૈતિકતા અને સચ્ચાઈના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે।
પવિત્ર ઈતિહાસની ઝલક
અટારમી સદીના અંતમાં આચાર્ય શ્રી યુગપ્રધાન વિજયસેન્સૂરિશ્વરજી મહારાજ સાહેબે મુંબઈ પધાર્યા હતા અને પવિત્ર આચારાંગ સૂત્ર પર પ્રવચનો આપ્યા હતા।
આ પ્રવચનોમાં શ્રાવક શ્રી પ્રેમચંદ શાહ હાજર રહ્યા હતા, અને તેઓ આ સત્કથાઓથી અત્યંત પ્રભાવિત થયા।
તેઓએ ધર્મપ્રેમથી એક ભવ્ય દેરાસર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો।
વિશ્વ સંવત ૧૮૨૭ના વૈશાખ સુદ ૧૨, ગુરુવારના દિવસે પૂજ્ય સૂરિદેવના પાવન નેતૃત્વ હેઠળ આ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો।
શરુઆતમાં અહીં શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી।
ચમત્કાર અને આધ્યાત્મિક પ્રસાદ
એવું માનવામાં આવે છે કે શ્રી પ્રેમચંદ શાહને દિવ્ય દર્શન મળ્યા હતા જેમાં શ્રી સહસ્રફણા પાર્સ્વનાથજીની પવિત્ર ઉપસ્થિતિ મંદિરની નીચે દર્શાવવામાં આવી હતી।
આ આધ્યાત્મિક સંકેતને અનુસરીને કુશળતાપૂર્વક ખોદકામ કરાયું અને મંદિરની નીચેમાંથી પાવન મૂર્તિ બહાર આવી — જેને જોઈ શ્રદ્ધાળુઓ ભક્તિ અને આશ્ચર્યથી ભીંજાઈ ગયા।
પછી વિશિષ્ટ વિધિ દ્વારા પ્રતિષ્ઠા કરી મૂર્તિને નવા મૂળનાયક રૂપે સ્થાપિત કરવામાં આવી।
સંરક્ષણ અને નવિનીકરણ
આ પૌરાણિક મહિમાને સંરક્ષિત રાખવા માટે, હમણાં મુખ્ય ઢાંચામાં નવિનીકરણ કર્યું, જેમાં મૂળ મૂર્તિઓની યથાવતવ્ય સુંદરતા અને શ્રદ્ધાળુ સ્થાપન જાળવવામાં આવી છે।
આ દેરાસર આજે પણ એક આસ્થા-સ્થંભ બનીને ઊભો છે, જ્યાં વિશ્વભરના દૈનિક પક્ષીઓને ધર્મ, શાંતિ અને મુક્તિના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા મળે છે।
પવિત્ર ઘટનાઓ
શ્રી અમિઝરા પાર્સ્વનાથના દૈવી આંસુ (અમિજારા) ને શ્રી નાગ દેવતાની દ્રષ્ટિ આવી છે, જે વારંવાર શ્રી સહસ્રફણા પાર્સ્વનાથ તારામનચૈત્યમાં થયેલી છે।
એક મહત્ત્વપૂર્ણ ઘટના ત્યારે બની જ્યા કે નવિનીકરણ દરમ્યાન જૂના મંદિરમાં કખ્યાત ફૂલો અને કુમકુમના પાન—સાડા 200 વર્ષ જૂના—જમીન નીચે મળી, છતાં તાજા અને સુગંધિત અનુભૂતિજીઁ હતી।
આ ઉપરાંત, મૃદ અવશેષવાળી એક હંડિ કરી મળી, જેમાંથી સ્તર-સ્તર તાજા ફૂલો ચમત્કારી રીતે બહાર આવ્યા।
સંવત 2035 સુદ દરમિયાન, પરિણયષણ પર્વ દરમિયાન, જયારે શ્રી શીતલનાથ ભગવાનની મંદિરની માર્કેબલ દિવાલ ખોલવામાં આવી, ત્યારે દસ નાગો ની દૃષ્ટિ જોવાઈ।
વૈશાખ સુદ 12, સંવત 2037ના દિવસે, હજારો શ્રદ્ધાળુોએ આનંદ સાથે જોઈ ગુજરાત કે શ્રી સહસ્રફણા પાર્સ્વનાથજીની મૂર્તિ “ભુમિ ગુહ” માં કેટલાંક કલાક સુધી દૈવી આંસુ વહાવ્યાં।
પછી, ભાદરવા વડ 14, 2037 ના “શ્રી અષ્ટાપદ મહા પૂજા” દરમિયાન, એક કેસર વર્ષા (સફે) સર્જાઈ, થયું કે શ્રદ્ધાળુઓ અચમીત થઈ ગયા।”
પ્રાચીનતાના પુરાવા
શ્રી સહસ્રફણા પાર્સ્વનાથ ભગવાનનું પવિત્ર નામ પાયાવિહોણું જૈન સાહિત્યમાં અનેક શતાબ્દીઓથી ગૂંજતું રહ્યું છે, જે આ દેરાસરની પ્રાચીનતા અને પાવનતા માટે જીવંત સાક્ષીરૂપે ઊભું છે।
આ મંદિર પરિસરમાં આવેલું આધુનિક રીતે જાળવેલું ઉપાશ્રય અને ચૈત્યાલય પણ તેના ઐતિહાસિક મહત્ત્વ અને આધ્યાત્મિક વારસાને સ્પષ્ટ દર્શાવે છે।
એક જીવંત સંસ્કાર
આ દેરાસર માત્ર એક ઈમારત નથી — આ મુંબઈના જૈન ધરોહરનો જીવંત સંસ્કાર છે।
૨૩૪ વર્ષો પછી પણ અહીંના ક્રિયાઓ, ઉત્સવો અને દૈનિક પૂજાઓ એજ શ્રદ્ધા અને ભક્તિ સાથે ચાલુ છે, જેવી શતાબ્દીઓ અગાઉ હતી।
આ મંદિર પરિસરમાં ૮ ધર્મશાલાઓ અને એક ઉપાશ્રય પણ આવેલાં છે, જે અહીં પધારતા શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક આરામ અને સેવાનું કેન્દ્ર બનેલા છે।
તીર્થયાત્રાનું પાવન જોડાણ
આ પવિત્ર યાત્રાનું પરમ ઉદ્ગમ બબુલનાથ રોડ, મુંબઈ પર આવેલા આ ભવ્ય જિનાલયમાં થાય છે — જ્યાં પવિત્ર મૂર્તિની ઉપસ્થિતિ શ્રદ્ધાળુઓના હૃદયમાં શાંતિ અને ભક્તિનો અહેસાસ ઊંડો કરતી રહે છે।
આ છે શ્રી સહસ્રફણા પાર્સ્વનાથ જૈન દેરાસરની દિવ્ય વાર્તા — ‘તીર્થ સ્પર્શ’ શ્રેણીની પ્રથમ કડી, જેનાથી જૈન ધર્મના પ્રાચીન તીર્થોનું પાવન વારસું સુરક્ષિત અને જીવંત રહે તેવો અમારો નમ્ર પ્રયાસ છે।
સ્થાન-વિગત:
સ્થાન: શ્રી Sheetalnathji દેરાસર, Gopipura, Surat ખાતે નીચેની આંતરિક બેસમેન્ટમાં શ્રી સહસ્રફણા પાર્સ્વનાથજીની serene મૂર્તિ નિવાસ કરે છે।
આ સુરતનો વિસ્તાર જૈન ધાર્મિક ઇતિહાસ માટે મહત્વપૂર્ણ સ્થળ છે, જેમાં અનેક મહાન આત્માઓની વારસાપરી પરિવૃત્તિ થયેલી છે।
મંદિરનો સરનામું:
Shri Sahastraphana Parshvanathji Jain Shwetambar Derasar
P.O.: Gopipura, Surat
જિલ્લો: દક્ષિણ ગુજરાત
The Divine Mulnayak Idol
At the heart of this temple stands the divine white idol of Shri Sahastrafana Parshwanath Bhagwan in the sacred Kausagga Mudra (standing meditation posture). This sacred idol is believed to awaken souls from Mohanidra—the deep spiritual slumber caused by worldly attachments—guiding them toward truth and liberation.
The idol is 58 inches tall and 17 inches wide, carved in the Karyotsarga posture, symbolizing complete renunciation and purity of soul. Its peaceful and bright presence removes inner darkness, fills hearts with devotion, and inspires spiritual upliftment.
For generations, this Bhavya Pujya Murti has blessed countless devotees and has inspired countless devotees to walk the path of virtue and righteousness.
A Glimpse into the Sacred Past
The sight of this idol, standing in the Karyotsarga posture, fills devotees with deep peace, joy, and devotion. The unique idol of Shri Sahastrafana Parshwanath Bhagwan, crowned with a thousand serpent hoods, represents both supreme divinity and exquisite craftsmanship. Its brilliance and fine detailing captivate the heart, filling the beholder with divine light and spiritual calmness.
From ancient times, hundreds of devotees have visited daily to take Darshan of this miraculous idol, which is considered a source of immense spiritual energy. The thousand-hooded serpent canopy is believed to symbolize divine protection, making devotees feel as if a celestial umbrella shelters their spiritual journey.
The Legacy of Sheth Shri Bhaidas Nemidas
Surat, at that time, had a large and prosperous Jain population known for its deep religious devotion. Many families used their wealth for religious and social welfare activities, such as building temples and supporting future generations. Among them was Sheth Shri Bhaidas Nemidas, a noble and generous soul deeply inspired by the teachings of Acharya Shri Jinlabha Surishvarji Maharaj.
Motivated by these teachings, he built a magnificent and beautiful temple and, on Thursday, 12th Vaishakh Sud, V.S.1827, celebrated a grand Prathishtha Mahotsav under the holy guidance of Pujya Suridev. During this ceremony, 181 idols of the Tirthankaras were consecrated through the sacred Anjan Shalaka Vidhi, with Shri Sheetalnath Bhagwan installed as the Mulnayak in the main sanctum and Shri Sahastrafana Parshwanath Bhagwan enshrined in the ground chaitya.
One year later, on Wednesday, 12th Vaishakh Sud, V.S.1828, additional idols were ceremonially installed with the same joy and devotion. In memory of his unmatched generosity, a Jinprasad was constructed by him at Shri Shatrunjay Mahatirth in V.S.1829, and he also established the Shri Sheetalwadi Upashray in Surat’s Oswal Mohalla. For these numerous acts of devotion, he was respectfully given the title “Ashadhi Megh”—like monsoon clouds bringing life and blessings to the Sangh, as he had personally contributed over 36,000 offerings for religious purposes.
Unique Artistic Splendor
The idol of Shri Sahastrafana Parshwanath is carved from a single piece of stone and rests on a beautifully crafted lotus pedestal, displaying remarkable artistic skill. Near the feet of Bhagwan, the idol of Goddess Padmavati reflects unwavering devotion, while the sculpted figure of Meghmali begging for forgiveness adds a deeply emotional touch. Surrounding the idol are carvings of the ten Ganadharas, symbolizing the first disciples of Bhagwan Parshwanath. This fine detailing makes the idol unique and spiritually powerful.
Miracles and Spiritual Influence
The idol is revered not only for its beauty but also for its miraculous aura. It is said that no devotee can worship this idol continuously for six months without experiencing profound spiritual changes. One of the most notable examples of its influence is when Tapasvi Maharaj Saheb Shri Jaisomvijayi, under the guidance of Acharya Shri Vijay Bhuvanbhanu Surishvarji Maharaj, successfully completed a 68-day fast (Upvaas) in front of this idol without any obstacles. Even today, devotees believe the idol radiates a divine energy that inspires penance, devotion, and inner peace.
Preservation and Renovation
To preserve its ancient glory, recent renovations were undertaken with great care to maintain the original beauty and placement of every idol. The temple continues to stand as a beacon of faith and devotion, inspiring countless devotees and visitors from across the world to walk on the path of righteousness, peace, and liberation.
Sacred Occurrences
Incidents of the divine tears ( amijara) of Shree Amijhara Parshwanath and sightings of the Serpent God (Nagdevta) have frequently been witnessed at the sacred Shree Sahastrafana Parshwanath Jinchaitya.
One such incident occurred during the renovation of this ancient Chaitya, when the old temple structure was being demolished. To everyone’s amazement, flower petals and vermilion that were nearly 200 years old were discovered beneath the ground, yet appeared fresh and fragrant. Alongside them, a mud-walled pot and an empty pot were unearthed, from which layers of freshly scented flowers miraculously emerged.
In the year Sud 2035, during the holy festival of Paryushan Parv, ten serpents appeared as the marble wall of the sanctum sanctorum of Shree Sheetalnath Bhagwan was opened.
On Vaishakh Sud 12, 2037, thousands of devotees rejoiced as the divine tears flowed continuously from the idol of Shree Sahastrafana Parshwanath for several hours in the Bhoomi Gruh.
Again, on Bhadarva Vad 14, 2037, during the sacred Shree Ashtapad Maha Puja, a shower of saffron (Kesar Varsha) took place, leaving devotees awestruck by this divine blessing.
Evidence of Antiquity
The sacred name Sahastrafana Shree Parshwanath Bhagwan echoes through centuries of Jain devotional literature, bearing testimony to the temple’s revered antiquity.
It finds mention in the 365th Parshwanath Jin Nammal composed in 1655, and in the eloquent Shree Parshwanath Sanksha Stavan by Shri Ratnakushal in the 17th century, wherein Shree Parshwanath Prabhu is glorified as the eternal abode of bliss. This divine name resounds again in the Shree Parshwanath Stavan authored in 1609 by a disciple of Munishree Gunavijayji, in the Shree Parshwanath Nammala penned by Shri Megh Vijay Upadhyay in 1721, and in the profound 135 Naam Garbhita Shree Parshwanath Stavan composed by Shri Gyan Vimala during the 18th century. In 1881, Shree Uttam Vijay enshrined the glory of Shree Sahastrafana Parshwanathji in his 108 Naam Chand of Shree Parshva Prabhu. The venerable Shree Jinlabhasuri of Surat, deeply devoted to Shree Sahastrafana Parshwanathji, composed a heartfelt Stavan in his praise, while numerous poets, including Shree Kshamakalyan, enriched the legacy of this sacred pilgrimage with their inspiring Stavans. Moreover, Shree Mohanlalji, in Shree Ratnasagar Part 2, chronicled the noble deeds of Shree Bhaidasji, further affirming the temple’s timeless sanctity and spiritual eminence.
Abodes of God are many
The main pilgrimage site of Shri Sahastrafana Parshvanathji is in Surat. However, the divine beauty of Shri Sahastrafana Parshvanathji’s idols can also be experienced at many holy places across India. In Ahmedabad, these sacred idols are present in Lambesarni Pol, Shantinathji’s Pol, Taliyani Pol, and Samet Shikharni Pol. Their spiritual presence also graces Tangadia Wada of Patan, Bambawali Sheri of Radhanpur, Sanwal in Banaskantha district, and Vadnagar.
On the sacred Shatrunjaya Tirthadhiraj, an idol of this name shines on the marble temple grounds, uplifting the hearts of devotees. In Palitana, similar idols are enshrined in the Dharamshala of Moti Sukhiya and the Dharamshala of Narsi Keshavji. Another idol blesses the Merkavasi on the holy Girnar hills. These revered idols are also seen at Kolari and Goranka Lake in Jodhpur, Maldas Sori in Udaipur, and in the pious city of Jaipur.
In Mumbai, the divine presence of Shri Sahastrafana Parshvanathji is felt at the Paydhuni Shri Adinathji Jinalaya and in Ropala village of Maharashtra. The idols are also worshipped in the 13th temple of Bhildiyaji Tirth, the 41st temple of Jirawala Tirth, the temple in the Bhamati of Kavi Tirth, and the Gokhla of Shri Kalikund Parshvanathji Jinalaya in Santacruz (Mumbai). The sacred journey completes with the magnificent idol at the grand Jinalaya on Babulnath Road, Mumbai, filling devotees with peace and devotion.
Location background:
In the quiet basement of Shri Sheetalnathji Derasar in Gopipura, Surat, sits the serene idol of Shri Sahastrafana Parshvanathji.
This part of Surat holds deep spiritual value. The city itself has seen many important events in Jain history and is home to the legacy of several great souls.
Temple Address:
Shri Sahastraphana Parshvanathji Jain Shwetambar Derasar
P.O.: Gopipura
City: Surat
District: South Gujarat
दिव्य मूलनायक मूर्ति
इस मंदिर के हृदय में श्री सहस्रफणा पार्श्वनाथ भगवान की दिव्य श्वेत मूर्ति, पवित्र कौसग्ग मुद्रा (खड़े ध्यान मुद्रा) में प्रतिष्ठित है। कहा जाता है कि यह पवित्र मूर्ति मोहनीद्र से—वासना और संसार मोह के गहरे स्पiritual नींद से—आत्माओं को जगाती है, उन्हें सत्य और मोक्ष की ओर मार्गदर्शन देती है।
मूर्ति की ऊँचाई 58 इंच और चौड़ाई 17 इंच है, क्यार्योत्सर्गासन में तराशी गई है, जो पूर्ण त्याग और आत्मा की पवित्रता का प्रतीक है। इसकी शांत और प्रकाशमय उपस्थिति आंतरिक अंधकार को दूर करती है, हृदयों को भक्ति से भरती है और आध्यात्मिक उन्नति की प्रेरणा देती है।
इस “भव्य पूज्य मूर्ति” ने पीढ़ियों तक अनगिनत श्रद्धालुओं को आशीर्वाद दिया है और उन्हें धर्म, पुण्य और धार्मिकता के मार्ग पर चलने के लिए प्रेरित किया है।
पवित्र अतीत की एक झलक
क्यार्योत्सर्गासन में खड़ी इस मूर्ति का दर्शन श्रद्धालुओं को गहन शांति, आनंद और भक्ति से भर देता है। हजार सर्प-फनुओं से मुकुटित यह अनूठी मूर्ति, महान दिव्यता और उत्कृष्ट शिल्प कौशल का समन्वय है। इसकी चमक और बारीक नक्काशी मन को मंत्रमुग्ध कर देती है, और धर्म-दर्शन की अनंत शांति का अनुभव कराती है।
प्राचीन काल से, प्रतिदिन सैकड़ों श्रद्धालु इस अद्भुत मूर्ति के दर्शन हेतु आते आए हैं, जिसे अपार आध्यात्मिक ऊर्जा का स्रोत माना जाता है। हजार-फना सर्प-छत्र दिव्य रक्षा का प्रतीक हैं, जिससे श्रद्धालुओं को ऐसा अनुभव होता है जैसे कोई स्वर्गीय छत्र उनके आध्यात्मिक यात्रा की रक्षा करता हो।
शेत श्री भैयदास नेमिदास की विरासत
उस समय सूरत में जैन समुदाय समृद्ध और धार्मिकता में अग्रणी था। अनेक परिवारों ने अपने धन का उपयोग धार्मिक और सामाजिक कल्याण में किया, जैसे मंदिर निर्माण और भावी पीढ़ियों का समर्थन करना। उन्हीं में से एक थे शेत श्री भैयदास नेमिदास, एक उदार और पुण्यात्मा, जो आचार्य श्री जिनलाभासुरीश्वर्जी की शिक्षाओं से अत्यधिक प्रभावित थे।
इन शिक्षाओं से प्रेरित होकर उन्होंने एक भव्य और सुंदर मंदिर का निर्माण कराया तथा गुरुवार, 12 वैशाख सुद, संवत् 1827 में पूज्य सुरिदेव के पावन मार्गदर्शन में एक भव्य प्रतिष्ठा महोत्सव आयोजित किया। इस समारोह में 181 तीर्थंकरों की मूर्तियाँ अंजन शालाका विधि द्वारा प्रतिष्ठित की गईं; मुख्य गर्भगृह में श्री शीतलनाथ भगवान को मूलनायक के रूप में, और ग्राउंड चैत्य में श्री सहस्रफणा पार्श्वनाथ भगवान को प्रतिष्ठित किया गया।
एक वर्ष बाद, बुधवार, 12 वैशाख सुद, संवत् 1828 में और मूर्तियाँ सुखद और भक्तिपूर्ण माहौल में स्थापित की गईं। उनकी अतुलनीय उदारता की स्मृति में, संवत् 1829 में उन्होंने श्री शत्रुंजय महातीर पर एक जिनप्रसाद बनवाया और सूरत के ओसवाल मोहल्ला में श्री शीतलवाड़ी उपश्रय की स्थापना की। इन सभी धार्मिक कार्यों के लिए उन्हें “आषाढ़ी मेघ” की उपाधि से सम्मानित किया गया—जैसे मानसून के बादल संघ को जीवन और आशीर्वाद प्रदान करते हैं।
अद्वितीय कलात्मक वैभव
श्री सहस्रफणा पार्श्वनाथ भगवान की मूर्ति एक ही चट्टान से तराशी गई है, जो एक सुंदर कमल पदासन पर विराजमान है—यह उत्तम कलात्मक कौशल का बेजोड़ प्रदर्शन है। भगवान के चरणों के पास देवी पद्मावती की मूर्ति अटूट भक्ति प्रकट करती है, जबकि मेघमाली का क्षमा याचक रूप गहरी संवेदना जगाता है। मूर्ति के चारों ओर दस गणधराओं की नक्काशियाँ बनी हुई हैं, जो भगवान पार्श्वनाथ के प्रथम शिष्यों का प्रतीक हैं। इस विस्तृत कलाकृति से यह मूर्ति अद्वितीय और आध्यात्मिक रूप से सशक्त बनती है।
चमत्कार और आध्यात्मिक प्रभाव
यह मूर्ति केवल सौंदर्य के लिए ही नहीं, बल्कि चमत्कारी aura के लिए भी पूजनीय है। कहा जाता है कि कोई श्रद्धालु छह महीने तक लगातार इस मूर्ति की पूजा किए बिना गहरा आध्यात्मिक परिवर्तन अनुभव नहीं कर सकता। इसका सबसे उल्लेखनीय उदाहरण तपस्वी महाराज साहेब श्री जईसोमविजयी का है, जिन्होंने आचार्य श्री विजय भूवनभानुश्वरिश्वरजी के मार्गदर्शन में इस मूर्ति के सामने 68‑दिन तक उपवास निर्बाध रुप से पूर्ण किया। आज भी श्रद्धालुओं की मान्यता है कि यह मूर्ति दिव्य ऊर्जा से प्रकाशित रहती है, जो तप, भक्ति और आंतरिक शांति को प्रेरित करती है।
संरक्षण और नवीनीकरण
इस प्राचीन महिमा को संरक्षित करने के लिए हाल ही में नवीनीकरण कार्य बड़े सावधानीपूर्वक किए गए, ताकि हर मूर्ति की मूल सुंदरता और स्थान संरक्षित रहे। यह मंदिर आज भी श्रद्धा और भक्ति का प्रकाशस्तंभ बना हुआ है, जो दुनिया भर के अनेकों भक्तों और आगंतुकों को धर्म, शांति और मोक्ष की दिशा में चलने के लिए प्रेरित करता है।
पवित्र घटनाएं
श्री अमिझरा पार्श्वनाथ की दिव्य आँसुओं (अमिजरा) और नागदेवता की दृष्टि साक्षात श्री सहस्रफणा पार्श्वनाथ जिनचैत्य में बार‑बार देखी गई है।
एक घटना चैत्य के नवीनीकरण के समय घटी, जब पुराने मंदिर की संरचना ध्वस्त की जा रही थी। आश्चर्य की बात यह हुई कि लगभग 200 वर्ष पुराने फूल-पंखुड़ियाँ और कुमकुम जमीन के नीचे मिले, लेकिन वे ताजगी एवं सुगंधित स्थिति में थे। साथ ही एक काकली मृत्तिक दीवार का हाड़ और खाली मटकी मिली, जिनसे परत‑परत ताजे सुगंधित फूल चमत्कारी रूप से उभर आए।
संवत् 2035 सुद में, पवित्र उपवास पर्व पर्युषण पर्व के दौरान, जब श्री शीतलनाथ भगवान की मार्बल संरचना खोली गई, तब दस नागों की दृष्टि हुई।
वैशाख सुद 12, 2037 को हजारों भक्तों ने हर्षोल्लास किया क्योंकि श्री सहस्रफणा पार्श्वनाथ भगवान की मूर्ति से भूमि गृह में कई घंटों तक दिव्य आँसुओं की वर्षा हुई।
भाद्रवा वद्य 14, 2037 को श्री अष्टापद महा पूजा के दौरान केसर वर्षा हुई, जिससे भक्तगण आश्चर्यचकित रह गए।
प्राचीनता का प्रमाण
सहस्रफणा श्री पार्श्वनाथ भगवान का पवित्र नाम जैन भक्ति-साहित्य में सदियों से गूँजता रहा है, जो इस मंदिर की पावन प्राचीनता का साक्ष्य है।
इसका उल्लेख 365वें पार्श्वनाथ जिन नम्मल (1655) में मिलता है, और 17वीं शताब्दी में श्री रत्नकुशल द्वारा रचित श्री पार्श्वनाथ संक्ष स्तवन में भी, जहाँ पार्श्वनाथ प्रभु को आनंद के शाश्वत निवास के रूप में महिमा मंडित किया गया है। यह दिव्य नाम फिर 1609 में मुनीश्री गुणविजयजी के शिष्य द्वारा लिखे गए श्री पार्श्वनाथ स्तवन में, 1721 में श्री मेघ विजय उपाध्याय द्वारा पार्श्वनाथ नाम्माला में, और 18वीं शताब्दी में श्री ज्ञान विमल द्वारा रचित 135 नाम गर्भित श्री पार्श्वनाथ स्तवन में गूंजता है। 1881 में श्री उत्तम विजय ने श्री सहस्सराना पार्श्वनाथजी की महिमा को उनके 108 नाम चंद में स्थापित किया। आचार्य श्री जिनलाभासूरी की गहरी भक्ति में रत उन्होंने उनके स्तवन की रचना की, जबकि श्री क्षमाकल्याण सहित अनेक कवियों ने इस पवित्र तीर्थ की महिमा को अपनी प्रलेखित स्तवनों से समृद्ध किया।
ईश्वर के आवास अनेक हैं
श्री सहस्रफणा पार्श्वनाथजी का मुख्य तीर्थ स्थल सूरत में स्थित है। तथापि, उनके दिव्य स्वरूप की मूर्तियों का अनुभव भारत के अनेक पवित्र स्थलों पर किया जा सकता है। अहमदाबाद में ये पवित्र मूर्तियाँ लाम्बेसरनी पोल, शांतिनाथजी की पोल, तालियानी पोल और समेट शिखरनी पोल में स्थित हैं। पाटन के टैंगाडिया वाडा, रतनपुर की बंबाबवाली शेरी, बनासकांठा जिले के सनवाल, और वदनगर में भी इनकी उपस्थिति है।
शत्रुंजय तीर्थाधिराज पर, एक मूर्ति संगमरमर मंदिर परिसर में प्रकाशमान है, भक्तों के हृदयों को आनंदित करती है। पालीताना में मोती सुखिया धर्मशाला एवं नरसी केशवजी धर्मशाला में समान मूर्तियाँ प्रतिष्ठित हैं। गिरनार की पवित्र पहाड़ियों पर मेर्कावासी में एक और मूर्ति भक्तों को आशीर्वाद देती है। ये मूर्तियाँ जोधपुर के कोलारी एवं गोरणका झील, उदयपुर में मालदास सोरी, और जयपुर में भी विद्यमान हैं।
मुंबई में, श्री सहस्रफणा पार्श्वनाथजी की दिव्य उपस्थिति_PAYDHUNI श्री आदिनाथजी जीनालय एवं महाराष्ट्र की रोपाला गांव में अनुभव की जा सकती है। भिलडीयाजी तीर्थ के 13वें मंदिर, जीरावाला तीर्थ के 41वें मंदिर, कवि तीर्थ की भामति में स्थित मंदिर, और संताक्रूज़ (मुंबई) स्थित श्री कालिकुंड पार्श्वनाथजी जीनालय के गोखला में ये मूर्तियाँ पूजी जाती हैं। पुण्ययात्रा की यात्रा बाबुलनाथ रोड पर स्थित भव्य जीनालय में समाप्त होती है, जहाँ की दिव्य मूर्ति भक्तों के हृदयों में शांति और भक्ति भर देती है।
Location Details
As we stand before this 234-year-old sanctum in Surat, it reminds us that true devotion transcends time.
Shri Sahastrafana Parshwanath Derasar is not just a monument of the past — it is a living testament to faith, resilience, and spiritual continuity.
Through Tirth Sparsh, we aim to bring such timeless Jain heritage to light — one sacred site at a time.
Stay with us as we continue this journey… next week, another ancient tirth awaits.
We’d love to hear your thoughts — share in the comments how this story made you feel or if you’ve visited this tirth personally.